SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ પડલ પરિહરો મહોપાધ્યાય શ્રીમાન યશોવિજયજીકૃત 'અઢાપાહેરસ્થાનક સજઝાય (૧) પ્રાણાતિપાત પાપસ્થાનકની સજ્જાય પાપસ્થાનક પહેલું કહ્યું રે, હિંસા નામે દુરંત; મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત રે; પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત ૧T માતપિતાદિ અનંતના રે, પામે વિયોગ તે મંદ; દારિદ્ર દોહગનવિ ટળે રે, મિલે ન વલ્લભવૃંદ રે................ પ્રાણી ! સારા હોય વિપાકે દશગણું રે, એક વાર કિયું કર્મ; શત સહસ કોડી ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે...........પ્રાણી મર' કહેતાં પણ દુઃખ હુવે રે, મારે કિમ નહિ હોય ? હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જોય રે ..પ્રાણી ! રાજા તેહને જોરે જે હુઆ રે, રૌદ્રધ્યાન પ્રમત્ત; નરક અતિથિ તે નૃપ હુઆ રે, જેમ સુભૂમ બ્રહ્મદત્ત રે. ..પ્રાણી !૦ સપના રાય વિવેક કન્યા ક્ષમા રે, પરણાવે જસ સાય; તેહ થકી દૂરે ટળે રે, હિંસા નામે બલાય રે................ પ્રાણી !૦ ૬ાા ૧. દીર્ભાગ્ય. ૨. આગ ૩. નીચ સ્ત્રી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004961
Book TitlePaap Padal Pariharo
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy