________________
૧૧
६.
७.
८.
९.
किंच
जह परमऽन्नस्स विसं, विणासयं जह य जोव्वणस्स जरा । विणासयं सव्वधम्मस्स
तह जाण असच्चं पि हु,
होउ य जडी सिहंडी मुंडी वा वक्कली व नग्गो वा । लोए असच्चवाई, भन्नइ पासंडिचंडालो
६.
अलियंस पि भणियं, विहणइ बहुयाइं सच्चवयणाई | एवं च सच्चवयणे वि, तम्मि अप्पच्चओ चेव
१०. कारावेइ य अलिय-प्पयंपणे धिट्ठचेट्ठियं दवं । जीहाछेदाऽऽईयं, चंडं दंडं नरवई वि
પાપ પડલ પરિહરો
अलियं न भासियव्वं, गरहिज्जइ जं जणे अलियवाई | अप्पच्चयं च अप्पाणयम्मि संजणइ जणमज्झे
।।५६८५।।
Jain Education International
।।५६८६।।
।।५६८९।।
વળી જેમ ઝે૨ ભોજનનું પરમ વિનાશક છે અને ઘડપણ યૌવનનું પરમ ઘાતક છે, તેમ અસત્ય પણ અવશ્ય સર્વ ધર્મનું વિનાશક જાણવું. ।।૫૬૮૫।। ७. भले, ४टाधारी, शिषाधारी, भुंड होय, वृक्षोनी छावनां वस्त्रो धारा ५२नार } नग्न होय, तो पए। असत्यवाही बोङमां पाखंडी अने थंडाण म्हेवाय छे । । ५६८६ ।। ८. એક વાર પણ બોલેલું અસત્ય ઘણી વાર બોલેલાં સત્ય વચનોનો નાશ (મિથ્યા) કરે છે. મૃષાવાદી જો સત્ય બોલે તો પણ તે મૃષાવાદી હોવાથી એનામાં अविश्वास ४ थाय छे ।।५६८७ ।।
For Private & Personal Use Only
।।५६८७ ।।
।।५६८८ ।।
૯. માટે) મૃષા બોલવું નહિ, કારણ કે લોકોમાં અસત્યવાદી નિંદાય છે અને पोताना प्रत्ये अविश्वास प्रगटावे छे. ।। १६८८ ।।
૧૦. રાજા પણ મૃષાવાદીનાં દુષ્ટ વર્તનને જોઇને જિવાછંદ વગેરે ભારે દંડ કરાવે छे. ।।६८८ ।।
www.jainelibrary.org