SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ १६. सीलं कुलमऽप्पाणं, लज्जं मज्जायमऽह जसो जाई । नायं सत्यं धम्मं च, कूडसक्खी परिच्चयइ १७. वियलिंदिया जडा मूअल्ला य हीणस्सरा य पूइमुहा । मुहरोगिणो गरहिया, जायंति असच्चवाइत्ता १८. सग्गापवग्गमग्गऽग्गलं व, कुगतीए पुण पहो पउणो । अलियप्पयंपणं अप्पणो य माहप्पलुंपणयं १९. लोए वि मुसावाओ, समत्थसाहुजणगरहिओ गाढं । भूयाणमऽविस्सासो, तम्हा भासेज्ज मा मोसं २०. लोए वि जो ससूगो, अलियं सहसा न भासए किंपि । जड़ दिक्खियो वि अलियं, भासइ ता किंच दिखाए પાપ પડલ પરિહરો Jain Education International પ૬૬ા For Private & Personal Use Only પ૬૧૬।। પ૬૧૭।। પ૬૧૮।। २१. सच्चं पि न वत्तव्वं, असच्चवयणं कहिंपि सच्चं पि । जं जीवदुक्खजणयं, सच्चं पि असच्चतुल्लं तं ||૧૭૦૦|| ૧૬. ખોટી સાક્ષી આપનારો પોતાના શિયળનો (સદાચારનો), કુળનો, લજ્જાનો, મર્યાદાનો, યશનો, જાતિનો, ન્યાયનો, શાસ્ત્રનો અને ધર્મનો ત્યાગ કરે છે, ।।૫૬૯૫।। ૧૭. તથા મૃષાવાદીપણાથી (જીવો) વિકલ ઇન્દ્રિયોવાળા, જડ, મુંગા, હીન (ખરાબ) સ્વરવાળા, દુર્ગંધી મુખવાળા, મુખના રોગવાળા અને નિંદાપાત્ર બને છે.।।૫૬૯૬।। પ૬૧૧,૫ ૧૮. મૃષાવચન એ સ્વર્ગ અને મોક્ષના માર્ગને બંધ કરનારી સાંકળ છે, દુર્ગતિનો સરળ માર્ગ છે અને પોતાના મહિમાનું લુંપક (નાશક) છે. ।।૫૬૯૭।। ૧૯. લોકમાં પણ સર્વ ઉત્તમ મનુષ્યોએ મૃષાવાદની સખ્ખત નિંદા કરી છે, મૃષાવાદી એ પ્રાણીઓને અવિશ્વાસકારી બને છે, તેથી મૃષા બોલવું નહિ. ।।૫૬૯૮।। ૨૦. જો લોકમાં પણ જે (સમૂT=) દયાળુ હોય, તે સહસા કંઇ પણ મૃષા બોલતો નથી, છતાં જો દીક્ષિત પણ મૃષા બોલે તો દીક્ષાથી શું ? ।।૫૬૯૯] ૨૧. જે કોઇ રીતે અસત્ય (અહિત) વચન હોય તે સત્ય વચન પણ નહીં બોલવું, કારણ કે જે સત્ય પણ જીવને દુઃખજનક બને, તે સત્ય પણ અસત્યતુલ્ય છે. II૫૭૦૦|| www.jainelibrary.org
SR No.004961
Book TitlePaap Padal Pariharo
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy