________________
૫૫
પાપ પડલ પરિહરો १२. असुइ अदंसणिज्जं, मलाऽऽविलं पूइगंधि दुप्पेच्छं ।
अच्चंतलज्जणिज्ज, सुगोवणिज्जं अओ चेव । I૬૦૭૭વા १३. तह असुइपवहमऽणिसं, बुहनिंदियमंऽगदेसमित्थीणं । जं सोंडीरा वि नरा, रमंति ही ! रागचरियं तं
T૬૦૭૮TI १४. एवं सरीररागा, अब्भंगुव्वट्टणाऽऽइणा तस्स ।
खिज्जइ न य चिंतइ जमिम-मऽसुइमेवोवचरियं पि I૬૦૭૬ાા १५. एवं धणधन्नेसुं, सुवण्णरुप्पेसु खेत्तवत्थूसुं । दुपयचउप्पयविसए य, बद्धरागो कए ताण
T૬૦૮૦ના १६. हिंडइ देसा देसं, पवणुधेयसुक्कपत्तसमचित्तो। सारीरमाणसाऽसंख-तिक्खदुक्खाइं अणुहवइ
॥६०८१।। १७. किंबहुणा भणिएणं ? जं जं जीवाण जायइ जयम्मि। दुक्खं सुतिक्खवियणं, तं तं रागप्फलं सध्वं
_II૬૦૮૨ા ૧૨-૧૩. અશુચિ, અદર્શનીય, મેલથી ભરેલું, દુર્ગધી, દેખતાં દુઃખ થાય તેવું અને
અત્યંત લજ્જાસ્પદ, તેથી જ અત્યંત ઢાંકવાયોગ્ય, તથા નિરંતર અશુચિ ઝરતા અને જ્ઞાનીઓએ નિંદેલા એવા સ્ત્રીના ગુહ્યભાગમાં પરાક્રમી પુરૂષો પણ જે રાગ કરે છે, તે રાગના ચરિત્રને (ચેષ્ટિતને) ધિક્કાર થાઓ !
T૬૦૭૭-૭૮. ૧૪. એજ રીતે શરીરના રાગથી તેનું અભંગન (માલિશ) અને ઉદ્વર્તન વગેરે
દ્વારા પરિશ્રમ કરે છે, પણ તે એમ નથી ચિંતવતો કે ઉપચાર કરવા છતાં પણ
એ અશુચિ (અપવિત્ર) જ (રહે) છે. TI૬૦૭૯ ૧૫-૧૬. એ પ્રમાણે ધન-ધાન્યમાં, સોના-રૂપામાં, ક્ષેત્ર-વાસ્તુમાં અને દ્વિપદ-ચતુ
ખદમાં રાગથી બંધાએલો (રાગી) તે વસ્તુઓ માટે દેશ-દેશાંતર ભટકે છે અને પવનથી ઉડેલા સૂકા પાંદડા સમાન (અસ્થિર) ચિત્તવાળો તે શારીરિક
અને માનસિક અસંખ્ય તીવ્ર દુઃખો અનુભવે છે. ૬૦૮૦-૮૧il ૧૭. વધારે કહેવાથી શું ? જગતમાં જીવોને જે જે અતિ તીવ્ર વેદનાવાળું દુઃખ થાય
છે, તે તે સર્વ રાગનું ફળ છે. I૬૦૮૨ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org