________________
છે
શ્રી સંવેગરંગશાળા ગ્રંથ ચંક્ષિપ્ત પરિચય
રચયિતા : તપાગચ્છીય પૂ.આ. શ્રી જિનચન્દ્રસૂરિ મ.સા.
રચના સમય પ્રાય : વિ.સં. ૧૧૨૫ • શ્લોક (ગ્રંથાગ્ર) ૧૦,૦૫૩
રર્યાયવાળા લઘુ ગુઢબંધુ નવાંગી ટીકાકાર પૂ.આ. શ્રી અભયદેવસૂરિ મ.સા.
ગ્રંથમાં મુખ્ય = દ્વાર ૧) પરિકર્મવિધિ દ્વારઃ તેમાં ૧૫ પેટા દ્વાર ૨) ગણ સંક્રમ દ્વારા તેમાં ૧૦ પેટા દ્વાર 3) મમત્વઉચ્છેદ દ્વારઃ તેમાં ૯ પેટા દ્વાર ૪) સમાધિલાભ દ્વારઃ તેમાં ૯પેટા દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org