________________
૨૯
પાપ પડલ પરિહરો २८. तेण य डझंतो असम-साहसं मणसि संपहारित्ता ।
जीयं पि पणं काउं, गुरुजणलज्जाऽऽइ अवगणिउं ॥५८१९।। २९. सेवेज्ज मेहुणं पिहु, तत्तो इह परभवे बहू दोसा।
होंति जओ सो निच्चं, ससंकिओ भमइ सव्वत्थ ।।५८२०।। ३०. अह तक्कारित्ति कयाइ, कहवि लोगेण जइ स नज्जेज्जा । तो दीणमुहो जायइ, खणेण मरमाणलिंगोय
।।५८२१॥ ३१. गिहसामियनगराऽऽरक्खिएहि, वा गहियनिहयबद्धस्स । दुट्ठखराऽऽरोवणपुव्वगं च अह से वरायस्स
।।५८२२।। ३२. उग्घोसणा पुरे तिक-चउक्कचच्चरपहेसु परिभमइ । जह हंभो पउरजणा ! अवरज्झइ नेह रायाऽऽई
॥५८२३।। ३३. केवलमऽवरज्झंति, पावाइं सयं कडाई कम्माइं। ताभो ! इयरूवाइं, इमाइं अन्नो विमा कुज्जा
।।५८२४।। ૨૮-૨૯. અને તેનાથી બળતો જીવુ મનમાં ઉગ્ર સાહસ ધારણ કરીને, પોતાના
જીવનની પણ હોડ (ઉપેક્ષા) કરીને, વડીલોની લજ્જા વગેરેની પણ અવગણના કરીને પરિણામે) મૈથુનને પણ સેવે છે, તેનાથી આ ભવમાં-પરભવમાં ઘણા દોષો
थाय छ, (तम सामवे) नित्य सर्वत्र पूर्व म छ. ।।५८१८-२०।। 30. पछी ज्या ज्यांय ५४॥ दो हो तेने (तक्कारि=) व्यत्मिया२ ४२न॥२ तरी
જાણે છે, ત્યારે ક્ષણમાં મરવા પડ્યો હોય તેવો અને દીન મુખવાળો બને
छ. ।।५८२१।। ૩૧-૩૨-૩૩. અને ઘરના (સ્ત્રીના) માલિક કે નગરના કોટવાળોથી પકડાએલા,
તથા મારેલા, બાંધેલા એવા તેને દુષ્ટ ગધેડા ઉપર બેસાડીને, પછી તે રાંકને
घोषuपूर्व त्रि. (३१ मार्गनो यो5), (चउक्क=) यार रस्तानो यो भने (चच्चर=) 262iना मार्ग ३२वे छ. 6घोष॥ ७छ -' ! है ! નાગરિકો ! આ શિક્ષામાં રાજા વગેરે કોઇ અપરાધી નથી, માત્ર સ્વકૃત પાપો અપરાધી છે, તેથી તે ભાઇઓ ! આવાં આ કર્મો બીજા કોઇ કરશો નહિ ! ।।५८२२ थी. २४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org