________________
પાપ પડલ પરિહરો २२. एवं अणंतचिंता-संताणुम्मत्तमाणकामीण। कयदुग्गइप्पयारं, वियारमऽवलोइय बुहेण
॥५८१३।। २३. सव्वं पि हु मेहुण्णं, दिव्वं माणुस्सयं तिरिच्छं च । उड्डमऽहतिरियखेत्ते, राओ वा दिवसओ वा वि
॥५८१४॥ २४. रागाओ दोसाओवा, दोसाण समुस्सयं महापावं । सव्वाऽवायनिमित्तं ति, चिंतणिज्जंन मणसा वि
।।५८१५।। २५. चिंतिज्जंते य इमम्मि, पायसो पवरबुद्धिणो विदढं ।
अविभावियपरनियजुवइ-सेवणादोसगुणपक्खो ।।५८१६॥ २६. आरनकरिवरो इव, दुव्वारोजायए तदऽभिलासो। जीवाण जमऽइगरुई, मेहुणसण्णा सहावाओ
॥५८१७॥ २७. तो पइदिणवटुंता-ऽभिलासपवणप्पदिप्पमाणसिहो। निरुवसमं सव्वंऽगं, पयंडमयणाऽनलो जलइ
॥५८१८॥ ૨૨-૨૩-૨૪. એમ અનંત ચિંતાની પરંપરાથી ખેદ કરતા કામીના દુર્ગતિનો પ્રચાર
(વિસ્તાર) કરનારા વિકારોને જોઇને બુદ્ધિમાન પુરૂષે સર્વ મૈથુનને=(દ્રવ્યથી) દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી, (ક્ષેત્રથી) ઉર્ધ્વ, અધો અને nि (त्रय) ashi, (थी) हवसे अथवा रात्रता (माथी) राग અને દ્વેષથી પણ, મૈથુન એ દોષોનો મોટો સમૂહ, મહા પાપ અને સર્વ
આપત્તિઓનું કારણ હોવાથી મનથી પણ ઇચ્છવું નહિ. T૫૮૧૩ થી ૧૫ ૨૫-૨૬. કારણ કે એને ચિંતવવાથી પ્રાય: પર-સ્વસ્ત્રીને ભોગવવાના દોષ-ગુણોના
પક્ષને નહિ જાણતા શ્રેષ્ઠ બુદ્ધિવાળાઓને પણ જંગલી હાથીની જેમ રોકી ન શકાય તેવો તેનો (મૈથુનનો) અતિ દઢ અભિલાષ પ્રગટે છે, કારણ કે જીવોને
स्मा ४ भैथुन संश मलितaalय छे. ।।५८१६-१७।। ૨૭. તેનાથી પ્રતિદિન વધતી ઇચ્છારૂપ પવનથી અતિ તેજસ્વી જ્વાળાવાળો અને
કોઇ રીતે શાંતિ ન થાય તે પ્રચંડ કામાગ્નિ સર્વ શરીરને બાળે છે. પ૮૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org