SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ પડલ પરિહરો एवं परपरिवायं, अकयं कह पोढकारणत्तणओ। धरिउं सक्को सक्को वि, नाम रहिओ विवेगेण ।।६३८३।। जह जह परपरिवायं, करेइ तह तह लहुत्तणमुवेइ । जह जह तमुवेइजणे, तह तह जायइ दढमऽपुज्जो ।।६३८४॥ जह जह परपरिवाओ, किज्जइ तह तह गुणा पणस्संति । जह जह ताण पणासो, तह तह दोसाण संकमणं ।।६३८५॥ १०. जह जह तस्संकमणं, तह तह वयणिज्जभायणं हवइ । एवमऽकल्लाणाणं, परपरिवाओ पढमठाणं ।।६३८६।। ११. परपरिवाएणं संघडंति दोसा अहंतया विनरे। हुंता पुण बहुबहुतर-बहुतमघणनिबिडया होति ॥६३८७॥ १२. परपरिवायं मच्छर-अत्तुक्करिसेहिं जो नरो कुणइ। जम्मंऽतरेसु वि चिरं, सो भमइ निहीणजोणीसु ।।६३८८॥ ७. म (मत्स२ वर्ग३) प्रौढ ॥२४॥५१॥थी () ५२५रिवाद (अकयं=) मायने २१ माटे शतमान (विवेगेण रहिओ=) मविवेही मनुष्य ५५ (कहनाम=) वी शत (सक्को =) शक्तिमान बने ? ।।९3८3।। ૮. (મનુષ્ય) જેમ જેમ પર પરિવાદ કરે છે તેમ તેમ હલકાઇ પામે છે અને જેમ म 845 पामे छ तेमतेम अश्य (१२२७॥२५॥त्र) बनेछ. ।।६७८४ ।। ૯. જેમ જેમ પર પરિવાદ કરાય તેમ તેમ ગુણો નાશ પામે છે; જેમ જેમ તે ગુણોનો નાશ થાય તેમ તેમ દોષોનું સંક્રમણ (આગમન) થાય છે. સ૬૩૮૫ના ૧૦. (અને) જેમ જેમ દોષોનું સંક્રમણ થાય છે તેમ તેમ તેમનુષ્ય) નિંદાપાત્ર બને છે. આ રીતે પરપરિવાદ અનર્થોનું-અમંગળોનું મુખ્ય સ્થાન (કારણ), छ. ।।६३८६।। ૧૧. પરંપરિવાદથી મનુષ્યમાં ન હોય તે પણ દોષો સંચાર પામે (પ્રવેશે) છે અને डोय ते पहु, पछुतर भने पछुतम म४पूत (स्थिर) थाय छे. ।।१3८७ ।। ૧૨. જે મનુષ્ય બીજા પ્રત્યે મત્સર અને પોતાના ઉત્કર્ષથી પરનિંદા કરે છે, તે અન્ય मोम ही सुधी. नि (341) योनिमामा म23 छ. ।।६७८८ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004961
Book TitlePaap Padal Pariharo
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy