________________
૧૦૭
(૧૭) માયામૃષાવાદ પાપસ્થાનકની સજ્ઝાય સત્તરમું પાપનું ઠામ, પરિહરજો સદ્ગુણધામ ! જેથી વાધે જગમાં મામ` હો લાલ, માયામોસ ન કીજે. એ તો વિષને વળીય વધાર્યું, એ શસ્ત્રને અવળું ધાર્યુ; એ તો વાઘનું બાળ વકાર્યું હો લાલ.
એ તો માયી ને મોસાવાઇ, થઇ મહોટા કરે ઠગાઇ; તસ હેઠી ગઇ ચતુરાઇ હો લાલ.
બગલા પરે પગલાં ભરતો, થોડું બોલે જાણે મરતો; જગબંધે ઘાલે ફીરતો હો લાલ.
જે કપટી બોલે જૂઠ્ઠું, તસ લાગે પાપ અપૂઠું; પંડિતમાં હોય મુખ ભુંઠ્ઠું હો લાલ.
દંભીનું જૂઠું મીઠું, તે નારી ચરિત્રે દીઠું ; પણ તે છે દુર્ગતિ-ચીઠું હો લાલ.
જે જૂઠો દિયે ઉપદેશ, જનરંજનનો ધરે વેશ; તેનો જૂઠો છે સકળ ક્લેશ હો લાલ.
તેણે ત્રીજો મારગ ભાખ્યો, વેશ ન દેઇ દંભે રાખ્યો; શુદ્ધભાષકે શમસુખ ચાખ્યો હો લાલ.
જૂઠું બોલી ઉદ૨ જે ભરવું, કપટીને વેશે ફરવું;
તે જનમારે શું કરવું હો લાલ.
પાપ પડલ પરિહરો
પંડે જાણે તો પિણ દંભે, માયામોસને અધિક અચંભે; સમકિતદષ્ટિ મન થંભે હો લાલ.
શ્રુતમર્યાદા નિરધારી, રહ્યા માયામોસ નિવારી;
શુદ્ધભાષકની બલિહારી હો લાલ.
Jain Education International
For Private & Personal Use Only
||૧||
માયા ।।૨।।
41410 11311
41410 1181|
માયા ||૫||
માયા૦ ||૬||
41410 11911
41410 11211
માયા ।।૯।।
માયા૦ ||૧૦||
જે માયાએ જૂઠું ન બોલે, જગ નહીં કોઇ તેહને તોલે ; તે રાજે સુજસ અમોલે હો લાલ.
૧. યશ ૨. અતિ-ઘણું. ૩. ભોંઠા પડવું. ૪. હુંડી-ચિઠ્ઠી. ૫. જન્મારો-જન્મ. ૬. પણ
માયા ||૧૧||
માયા૦ ।।૧૨।।
www.jainelibrary.org