________________
પાપ પડલ પરિહરો ७. कलहो वेयालो इव, लद्धप्पसरो सरीरमऽवि हणइ । कलहाओ गुणहाणी, समत्थदोसाऽऽगमो कलहा
॥६१६१।। आयपरोभयहियउरु-पिढरपरिसंठियं सिणेहरसं। आवट्टिऊण तिव्वाऽ-नलोव्व कलहो खयं नेइ
॥६१६२।। कलहो हि कीरमाणो, धम्मकलं हणइ तेण तन्नाम ।
"कलहं" ति सहलक्खण-वियखणा भिक्खुणो बिंति ॥६१६३।। १०. अच्छउ ताकिर अन्नो, निययंऽगसमुब्भवो विकलहपिओ। फोडो व्व दुव्विसहणं, तिक्खं दुक्खं जणे जणइ
॥६१६४।। ११. जावइया किर दोसा, सत्थे कलहुब्भवा भणिज्जति । तावइया चेव गुणा, तप्परिहारेण जायंति
॥६१६५।। १२. पसमवणभंगकलहं, कलहं परिभाविऊण ता धीर ! तविजए निव्वत्तिय-परमसुहे रम सुहे निच्चं
॥६१६६।। ૭. કલહ વેતાલની જેમ તક પામીને શરીરને પણ હણે છે, કલહથી ગુણોની
હાનિ થાય છે અને કલહથી સમસ્ત દોષો આવે છે. T૬૧૬૧ાા કલહ સ્વ-પર ઉભયના હૃદયરૂપી મોટા પાત્રમાં રહેલા સ્નેહરસને તીવ્ર અગ્નિની
सेभ जीन (शोषीन) क्षय ५मा छ. ।।६१६२।। ૯. કરાતો કલહ ધર્મકળાને હણે છે અને તેથી શબ્દલક્ષણ (વ્યાકરણ)માં વિચક્ષણ
पु३५ो तेनुं नाम (कलं हन्ति इति कलहः।) sass छ. ।।६१६३ ।। ૧૦. તેથી બીજો તો દૂર રહો, પોતાના શરીરથી પ્રગટેલા ફોડાની જેમ,
પોતાના અંગથી જન્મેલો પણ કલહપ્રિય (પુત્ર) લોકમાં અતિ દુસ્સહ તીક્ષ્ણ
६:पने उत्पन्न छ. ।।६१६४ ।। ૧૧. શાસ્ત્રમાં કલહથી ઉત્પન્ન થતા જેટલા દોષો કહ્યા છે, તેટલા જ ગુણો તેના
त्यागथी प्रगटे छ. ।।६१६५।। . ૧૨. તેથી તે ધીર ! કલહને પ્રશમરૂપી વનને ભાંગવામાં (કલભ=) હાથીના
બચ્ચાતુલ્ય સમજીને, પરમ સુખના જનક અને શુભ એવા તેના વિજયમાં नित्य २२७२. ।।६१६६।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org