________________
૬૨
१३. तह अप्पणो परस्स य, न होइ कलहो जहा तहा किच्चं । अह कहऽवि उद्विओ तहऽवि, कुणसु तह जह न वड्ढइ सो १४. कलहो गयपोओ वि हु, पवड्ढमाणो उ होइ दुव्वारो । नाणाविहवहबंधण- निबंधणं जायए तत्तो
१५. इह कलहपावठाणग-दोसेणं दूसिओ उ हरिएसो । नियजणणीजणगाण वि, उव्वियणिज्जो दढं जाओ
१६. सो च्चिय अहिदुगवइयर - दंसणदारेण नायपरमत्थो । साहुत्तं पडिवण्णो जाओ पुज्जो सुराणं पि
तहाहि .....
१८. पावट्ठाणगमेव, बारसमं पि हु पवन्नियं किंपि । अब्भक्खाणऽभिहाणं, एतो कित्तेमि तेरसमं
१७. कलहे तच्चागम्मिय, इय दोसगुणे विभाविउं सम्मं । तह कहवि खमग ! वट्टसु, जह सिज्झइ पत्थुयऽत्थो ते
પાપ પડલ પરિહરો
।।६१६७।।
Jain Education International
।।६१६८।।
For Private & Personal Use Only
।।६१६९।।
।।६१७० ।।
।।६१७१-६२४० ।।
।।६२४२ ।।
૧૩. તથા પોતાને અને અન્યને જે રીતે કલહ ન થાય તે રીતે ક૨, તેમ છતાં જો श्रेष्ठ रीते ते प्रगटे तो पए। तेवुं (वर्तन) १२ } थी ते वधे नहि. ।। ६१६७ ।। ૧૪. (પ્રારંભમાં) હાથીના બચ્ચાની જેમ નિશ્ચે વધતો જતો કલહ (પછી) રોકવો दुष्कर जने छे, ( उस) ते पछी विविध वधबंधननुं अरा जने छे ।। ६१६८ ।। ૧૫-૧૬. અહીં કલહપાપસ્થાનકના દોષથી દુષ્ટ હરિષેણ પોતાના માતા-પિતાને પણ અતિ ઉદ્વેગકારી બન્યો. અને તે જ બે સર્પોના વ્યતિક૨ને જોઇને તત્ત્વનો ज्ञाता अनेसो साधुताने स्वीकारीने हेवोने पाए। यूभ्य जन्यो. ।। ६१६९-७०।। ते खा प्रभाो ऽथा... । । ६१७१ थी ५२४० ।।
જ
।।६२४१।।
૧૭. એમ હે ક્ષપક ! કલહમાં દોષોને અને તેના ત્યાગમાં (થતા) ગુણોને સમ્યગ્ વિચારીને તેવી કોઇ ઉત્તમ રીતે વર્તજે, કે જેથી તારા પ્રસ્તુત અર્થની (અનશननी) सिद्धि थाय ।।६२४१।।
૧૮. આ રીતે બારમું પણ પાપસ્થાનક કંઇક માત્ર જણાવ્યું. હવે તેરમું અભ્યાખ્યાન नामनुं पापस्थान उडुं छं. ।। ६२४२ ।।
www.jainelibrary.org