________________
૪૧
११. कोहाउ हणइ पाणे, कोहाओ भासइ मुसावायं । कोहा अदत्तगहणं, कोहाओ बंभवयभंगो
१२. कोहाउ महाऽऽरंभो, परिग्गहो वि हु पयट्टए कोहा । किं बहुणा सव्वाणि वि, पावट्ठाणाणि कोहाओ
१३. ता तिक्खखतिखग्गेण, खंडिउं दक्खयाए निरवेक्खो । कोहमहापडिमल्लं, पडिवज्जसु पसमजयलच्छिं
१४. कोहो दुक्खणिमित्तं, तप्पसमो पुण सुहेक्कहेउ ति । उभए वि हु अप्पवसे, तप्पसमो च्चिय वरं जुत्तो
પાપ પડલ પરિહરો
१५. कोहो मणसा वि कओ, नरगाय भवे सिवाय तदुवसमो । उभयत्थ वि रायरिसी, पसन्नचंदो इहं नायं
||૧૧૧૨૦
Jain Education International
૫૨૨૦૦૧
For Private & Personal Use Only
।।૫૩૨૧।।
૧૧૨૩૫
૧૧-૧૨. (જીવ) ક્રોધથી પ્રાણીઓને (અથવા પ્રાણોને) હણે છે, મૃષાવચન બોલે છે, અદત્તગ્રહણ કરે છે, બ્રહ્મચર્યવ્રતને ખંડિત કરે છે, મહા આરંભ અને પરિગ્રહ પણ થાય છે. બહુ કહેવાથી શું ? ક્રોધથી સર્વ પાપસ્થાનો સેવાય છે.
૫૯૧૯-૨૦૦૫
૫૧૨૨૫૫
૧૩. (તું) ક્ષમારૂપી તીક્ષ્ણ ખડ્ગથી મહાપ્રતિમલ્લ એવા ક્રોધને ચતુરાઇથી નિરપેક્ષ થઇને (=જરા પણ દયા રાખ્યા વિના) હણીને ઉપશમરૂપી વિજયલક્ષ્મીને પ્રાપ્ત કર ! ||૫૯૨૧।।
૧૪. ક્રોધ દુઃખનું કારણ છે અને એક માત્ર તેનો ઉપશમ એ સુખનું કારણ છે. તે બંને આત્માને આધીન છે, તેથી તેનો ઉપશમ કરવો તે જ શ્રેષ્ઠ છે.।।૫૯૨૨।। ૧૫. મનથી પણ કરેલો ક્રોધ નકનું કારણ બને છે અને (મનથી કરેલો) તેનો ઉપશમ મોક્ષ માટે થાય છે. અહીં બંને વિષયમાં પ્રસન્નચંદ્રરાજર્ષિ દૃષ્ટાંતભૂત છે. ।।૫૯૨૩
www.jainelibrary.org