________________
S
પાપ પડલ પરિહરો २८. संसारमहातरुणो, मिच्छत्तमऽतुच्छबीयमेयं ति । तम्हा तं मोत्तव्, सिवसोक्खं कंखमाणेहिं
।।६५००।। २९. मिच्छत्तमोहियमणा, मुणंति जीवा न अतत्ततत्तं पि ।
कुसमयसवणसमुब्भव-कुवासणावासिया संता ।।६५०१।। ३०. नहु मिच्छत्तंऽधत्तण-संछन्नविवेयचक्खुणो जीवा। सद्धम्मदेसगरविं, पेच्छंति वि तामसखग व्व
॥६५०२।। ३१. जइ एयं चिय एक्कं, नरेसु मिच्छत्तसल्लमऽल्लीणं । ता सयलदुहाण कए, तं चिय होही किमऽन्नेण
।।६५०३।। ३२. मिच्छत्तसल्लविद्धा, तिव्वाउ वेयणाउ पावेंति । विसलित्तकंडविद्धा, जह पुरिसा निप्पडीयारा
।।६५०४।। ३३. ता पयडिय दच्छत्तं, हत्थं उच्छादिऊण मिच्छत्तं । सुंदर ! कुणसु ममत्तं, पडुच्च निच्चं पि सम्मत्तं
॥६५०५॥ २८. ॥ मिथ्यात्य संस॥२३५ भोट। वृक्षy (अतुच्छ=) ६।२-मोटुंबी४ छ, भाटे
મોક્ષસુખને ઇચ્છતા આત્માઓએ તેને ત્યજવું જોઇએ. ૬૫૦૦૧ ૨૯. મિથ્યાત્વથી મૂઢમનવાળા જીવો મિથ્યાશાસ્ત્રોના શ્રવણથી પ્રગટેલી કુવાસ
नाथी पासित थयेदा होवाथी मतत्व-तत्त्वने (46i0 अत्ततत्तंसात्मतत्वन.)
પણ જાણતા નથી. ૬૫૦૧ 30. मिथ्यात्वना अंधापाथी. वुप्त था विवे३५ नेत्री पो (तामसखग=)
ઘુવડની જેમ સદ્ધર્મને જણાવનારા સૂર્ય (ધર્મોપદેશકોને જોઇ પણ શકતા
नथी.. ।।६५०२।। ૩૧. જો મનુષ્યોમાં આ એક જ મિથ્યાત્વરૂપ શલ્ય લાગેલું છે, તો સર્વ દુઃખોને
भाटते. ४ (पर्याप्त) छ, अन्य पोथी | ? ।।६५०3।। ' ૩૨. ઝેરથી લેપેલા બાણ દ્વારા વિધાયેલા પુરૂષો તેનો પ્રતિકાર નહિ કરવાથી જેમ
વેદના પામે છે, તેમ મિથ્યાત્વશલ્ય દ્વારા વિંધાયેલા હોવા છતાં તેને દૂર નહિ
४२ना। वो ती वेहन पामेछ. ।।६५०४।। ૩૩. તેથી હે સુંદર ! ચતુરાઇ પ્રગટ કરી શીધ્ર મિથ્યાત્વને દૂર કરીને હંમેશા
સમ્યકત્વમાં મમતા કર. ૬૫૦પનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org