________________
૩૧.
પાપ પડેલ પરિહરો
३९. हिययुक्खइखयपामोक्ख-विविहवाहीण हेउभूयं च । अप्पत्थभोयणं पिव, बलवीरियहाणिजणगंच
॥५८३०।। ४०. किंपागफलं पिव भुज्ज-माणमऽवसाणविरसमऽइतुच्छं। वामोहकरं नडनच्चियं व गंधव्वनयरं व
॥५८३१॥ ४१. सयलजणजणियनिरसण-सुणगाऽऽइनिहीणजंतुसामन्नं । सव्वाऽभिसंकणीयं, धम्मत्थपरत्तविग्धकरं ।
॥५८३२।। ४२. आवायमेत्तसुहलेस-संभवम्मि विवेगवं कोणु ।
निहुयणसोक्खं कंखेज्ज, मोक्खसोक्खेक्कपरिकंखी ।।५८३३।। ४३. मेहुणपसंगसंजणिय-पावपब्भारभारिया संता। निवडंति नरा नरए, जले जहा लोहमयपिंडो
॥५८३४।। ४४. अक्खंडबंभचेरं, चरिउं संपुनपुनपब्भारा। समुवंति चिंतियऽत्थं, पावेंति पहाणदेवत्तं
।।५८३५।। હૃદયવ્યાપી ક્ષય વગેરે વિવિધ વ્યાધિઓના કારણભૂત અને અપથ્ય ભોજનની જેમ બળ-વીર્યની હાનિ કરનારું છે, કિંપાક ફળની જેમ ભોગવેલું તે અંતે દુઃખદાયી, અતિ તુચ્છ છે, અને નટના નાચની જેમ અથવા ગંધર્વનગરની જેમ વ્યામોહ-ભ્રાન્તિ કરનારૂ છે. પ૮૨૮
थी 3१।। ४१-४२. सर्व दोमi (निरसण=) APारने पामेला तर वगैरे अधम प्राणी
ઓને પણ તે સમાન (સર્વસાધારણ) છે. સર્વને શંકા ઉત્પન્ન કરાવનાર, પરલોકમાં ધર્મ-અર્થને વિનકારી અને પ્રારંભમાં જ લેશ (કાલ્પનિક) સુખના संभणा मेवा (निहुयण=) भैथुनन। सुपने में मात्र मोक्षसुमनो भत्मि
दोषी मेवो विवेsी छ ? ।।५८३२-33।। ૪૩. મૈથુનના પ્રસંગથી ઉત્પન્ન કરેલા પાપના ભારથી ભારે થયેલા મનુષ્યો, જેમ
alisनो पो पाएमा , तम न२मा ५3 (क) छ. ।।५८३४।। ૪૪. અખંડ બ્રહ્મચર્ય પાળીને સંપૂર્ણ પુણ્યના સમૂહવાળા મનુષ્યો ઇચ્છા માત્રથી
પ્રયોજનો સિદ્ધ થાય તેવું ઉત્તમ દેવપણું પામે છે. //૫૮૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org