________________
પાપ પડલ પરિહરો ४५. तत्तो चुया नरत्ते वि, तियसतुल्लोवभोगभोगजुया । जायंति पुनदेहा, विसिट्ठकुलजाइसंपन्ना
II૫૮ રૂદ્દા ४६. होति जणगज्झवयणा, सुभगा पियभासिणो सुसंठाणा।
रूवस्सिणो य सोमा, पमुइयपक्कीलिया निच्चं . T૫૮૩૭ના ૪૭. નીરોકાયો , વિડિડકણો વિત્તિમુદ્દમયં .
अकिलेसाऽऽयासपयं, सुहोइया अतुलबलविरिया T૫૮ ૨૮ ૪૮. સબંક્ષિપથરા, સાડત્તા સુત્રમાં ત્રા
सिरिमंता य वियड्डा, विवेइणो सीलकलिया य TI૫૮૩૨ ४९. भरियाऽवत्था थिमिया, दक्खा तेयस्सिणो बहुमया य । परितूलियविण्हुबंभा, बंभव्वयपालगा होति
T૬૮૪૦ ૪૫-૪૬. અને ત્યાંથી ચ્યવેલા મનુષ્યપણામાં પણ દેવતુલ્ય ભોગોપભોગની સામગ્રી
યુક્ત, પવિત્ર શરીરવાળા અને વિશિષ્ટ કુલ-જાતિથી યુક્ત થાય છે. મનુષ્યોને ગ્રાહ્ય વચનવાળા (આદેયપુણ્યવાળા), સૌભાગી, પ્રિય બોલનારા, સુંદર સંસ્થાન (આકાર) વાળા, ઉત્તમ રૂપ (પંચેન્દ્રિયા પૂર્ણ અવયવો) વાળા, તેમજ પ્રિય અને નિત્ય પ્રમોદ તથા ક્રિીડા (આનંદ-પ્રમોદ) કરનારા થાય છે.
T૫૮૩૬-૩૭TI ૪૭-૪૮-૪૯. નિરોગી, શીકરહિત, દીર્ધાયુષી, કીર્તિરૂપી કૌમુદિનીને (રાત્રિને
શોભાવવા માટે) ચંદ્ર સમાન, ક્લેશ અને (કાયાસ=) પ્રયત્નના અસ્થાનભૂત, શુભોદયવાળા, અતુલ બળ વીર્યવાળા, સર્વ અંગોમાં ઉત્તમ લક્ષણધારી, કાવ્યની ઉત્તમ ગૂંથણીની જેમ અલંકારોવાળા, શ્રીમંત, ચતુર, વિવેકી અને શીયળથી શોભતા, તથા (મરચવા =) પૂર્ણ અવસ્થાનવાળા (નિરૂપક્રમી, પૂર્ણ આયુષ્યને ભોગવનારા), સ્થિર, દક્ષ, તેજસ્વી, બહુમાન્ય થયેલા બ્રહ્મચારીઓ લોકમાં જેવું વિષ્ણુ-બ્રહ્માનું સ્થાન છે, એવા સ્થાનને પામનારા થાય છે. પ૮૩૮ થી ૪૦ના
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org