________________
૬
२५. जं अप्पणो अणिट्टं, परेसिमऽवि तं न सव्वहा कुज्जा । जारिस इह किज्जइ, पेच्चा वि फलं पि तारिसयं
२६. पाणेहिंतो वि पियं, न किंचि जीवाण विज्जइ जए वि । ता अप्पोवम्मेणं, तेसु दया चेव कायव्वा
२७. जो जह करेइ पावं, जेहिं निमित्तेहिं जेण विहिणा य । सो तम्फलं पि पावर, बहुसो तेहिं चिय कमेहिं
२८. जह दाया छेत्ता वा, एत्थ फलं लहइ तव्विहं चेव । सुदुदाई वि तहा, पुत्रं पावं च पाउणइ
२९. दुट्ठमणवयणकायाऽऽउहेहिं, जीवे उ जे विहिंसंति । दसगुणियाऽऽइअणतं, तेहिं चिय ते विहम्मंति
૨૫.
૨૬.
૨૭.
૨૮.
૨૯.
પાપ પડલ પરિહરો
Jain Education International
૬૦૬ના
For Private & Personal Use Only
૬૬ા
પ૬૦૭।।
પ૬૦૧।।
જે પોતાને અનિષ્ટ (હોય) તે બીજાઓ માટે પણ સર્વથા ન કરવું (કારણ કે) આ ભવમાં જેવું કરાય તેવું જ ફળ મર્યા પછી પણ (મળે છે). ।।૫૬૦૫।। સમગ્ર જગતમાં (પણ) જીવોને પ્રાણોથી પણ (અધિક) પ્રિય કાંઇ નથી, તેથી પોતાના દૃષ્ટાન્તથી તેઓ પ્રત્યે દયા જ કરવી જોઇએ. ।।૫૬૦૬।। જે મનુષ્ય જે રીતે જે નિમિત્તોથી જે પ્રકારે પાપ કરે છે, તે તેનું ફળ પણ તે જ ક્રમે (તેવું) ઘણી વાર પામે છે. ।।૫૬૦૭।।
જેમ આ ભવમાં દાતાર અથવા લૂંટારો તે પ્રકારના જ ફળને પામે છે, તેમ સુખ-દુ:ખને આપનારો પણ પુણ્યને અને પાપને પ્રાપ્ત કરે છે. ।।૫૬૦૮।।
પ૬૦૮ના
જેઓ દુષ્ટ મન, વચન અને કાયારૂપી શસ્ત્રોથી જીવોની હિંસા કરે છે, તેઓ (બીજાના) તે જ શસ્ત્રોથી દશગુણાથી માંડીને અનંતગુણા પણ હણાય છે. ૫૬૦૯।।
www.jainelibrary.org