________________
૫
२०. अभयप्पयाणसरिसं अन्नं दाणं न विज्जइ जए वि ।
>
ता तद्दाया जो किर, सच्चं सो चेव दाणवई
२१. दिज्जइ धणकोडी जीवियं च, इह जंतुणो मरंतस्स । न धणकोडिं गेहड़, इच्छंतो जीवियं जीवो
'
२२. राया वि देज्ज वसुहं, मरणे समुवट्ठिए इय महग्घं । जो देइ जीवियं अखय- दाणदाई सजिलोए
२३. सो धम्मिओ विणीओ, सुविऊ दक्खो सुई विवेगी य । जीवेसु सुदुहं जो अप्पोवम्मेण परिमिणइ
२४. दट्टं समुट्ठियमरण-मप्पणो जायए महादुक्खं । दुव्वा सव्वे वि हु, जीवा तेणाऽणुमाणेणं
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
પાપ પડલ પરિહરો
||પ્૬૦૦||
પ૬૦oા
Jain Education International
પ૬૦૨૦ા
પ૬૦૪ના
અભયદાનતુલ્ય બીજું કોઇ મોટું દાન સમગ્ર જગતમાં પણ નથી. તેથી જે તેને દેનારો છે, તે જ સાચો દાનવ્રતી (અથવા દાનપતિ-દાતા) છે.।।૫૬૦૦।। આ જગતમાં મરતા જીવને જો કરોડની સંપત્તિ આપવામાં આવે અને (બીજી બાજુ) જીવિત આપવામાં આવે, તો જીવનને ઇચ્છતો જીવ કરોડની સંપત્તિ ન સ્વીકારે. ।।૫૬૦૧।।
For Private & Personal Use Only
૬૦૨।।
જેમ રાજા પણ મરણ આવે ત્યારે પૃથ્વી (સમગ્ર રાજ્ય)ને આપે છે, તેમ જે અમૂલ્ય એવા જીવિતને આપે છે તે આ જીવલોકમાં અભયદાનનો દાતા છે.।।૫૬૦૨।।
તે ધાર્મિક છે, વિનીત છે, ઉત્તમ વિદ્વાન છે, ચતુર છે, પવિત્ર છે અને વિવેકી છે, કે જે અન્ય જીવોમાં સુખ-દુઃખને પોતાની ઉપમાથી માપે છે(પોતાના) માને છે. ।।૫૬૦૩।।
પોતાનું મરણ આવેલું જોઇને (જે) મહાદુ:ખ થાય છે, તેના અનુમાનથી સર્વ જીવોને પણ જોવા જોઇએ. ।।૫૬૦૪||
www.jainelibrary.org