________________
પાપ પડલ પરિહરો १४. जीववहो अप्पवहो, जीवदया अप्पणो दया होइ । इह सव्वजीवहिंसा, परिचत्ता अत्तकामेहिं
TI૫૬૪ १५. नच्चा मच्चुदुहत्ते, नाणाजोणीसमस्सिए जीवे।
न हणेज्ज बुहो केवल-मऽप्पोवम्मेण पासेज्जा T૫૫૨૫TI १६. विद्धस्स कंटगेण वि, जायइ जीवस्स वेयणा तिव्वा। किं पुण पहम्ममाणस्स, सेल्लकुंताऽऽइसत्थेहिं
૧૫૨૬ાા १७. दद्रुमुवट्ठियहत्थत्थसत्थ-वहगे विसायभयविहुरो।
कंपइ जीवो ही ! णत्थि, मच्चुतुल्लं भयं लोए _પપ૧૭ ૨૮. “પરંતુ રૂમક્ષિવિ મણિ, ગાયત્રીવલાપ તુd.
किं पुण मारिजंतस्स, तिक्खसत्थाऽभिघाएहिं १९. जो जत्थेव य जायइ, जीवो सो तत्थ चेव कुणइरई।
दयमेव तेण संतो, निच्चं कुव्वंति जीवेसुं ૧૪. જીવવધ તે પોતાનો વધ છે અને જીવદયા તે પોતાની દયા છે, તેથી
આત્માર્થીઓએ સર્વ જીવોની (સર્વથા સર્વ) હિંસાનો ત્યાગ કર્યો છે. //૫૫૯૪/ વિવિધ યોનિઓમાં રહેલા જીવોને મરણના દુઃખથી પીડાતા જોઇને બુદ્ધિમાન તેને ન હણે, માત્ર (સર્વને) આત્મતુલ્ય જુએ. પપ૯૫ કાંટાથી વિંધાએલા જીવને પણ તીવ્ર વેદના થાય છે, તો તીર, ભાલો વગેરે શસ્ત્રોથી હણાતા જીવને કેટલી કેવી પીડા થાય ? પપ૯૬ાા હાથમાં રહેલા શસ્ત્રવાળા હિંસકને આવતો જોઇને (પણ) વિષાદ અને ભયથી વ્યાકુળ બનેલો જીવ કંપે છે. નિષ્ણે લોકમાં મરણ સમાન ભય નથી. પ૫૯૭ “મર' એમ કહેતાં પણ જીવને જો ભારે દુઃખ થાય છે, તો તીણ શાસ્ત્રોના પ્રહાર વડે મરાતાને શું (ન થાય) ? //પ૨૯૮. જે જીવ જ્યાં (જે શરીર વગેરેમાં) જન્મે છે, ત્યાં જ રાગ કરે છે, તેથી સંતો જીવો ઉપર નિત્ય દયા જ કરે છે. પ૫૯૯ાાં
૧૮.
૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org