________________
२०
પાપ પડલ પરિહરો १२. विहवम्मि उ अवहरिए, केवि छुहाए मरंति दीणमुहा । किवणप्पाया तप्पंति, केवि सोयऽग्गिणा अन्ने
।।५७६४।। १३. पढमपसूर्यपि चउप्पयाऽऽइयं अवहरंति निक्करुणा।
जणणिविउत्ता तव्वच्छगा य दुहिया मरंति तओ ।।५७६५।। १४. एवं चहणइ पाणे, भासइ मोसं अदत्तहरणपरो।
तो इहभवे वि पावइ, बहुविहवसणाणि मरणं च ।।५७६६।। १५. दारिदं भीरुतं, पियपुत्तकलत्तबंधुवोच्छेयं । एमाऽऽइए य दोसे, भवंऽतरे तेन्नपावाओ
।।५७६७।। १६. ता भो ! भणामि सच्चं, विवज्जणीयं खु परधणं सव्वं ।
परधणविवज्जणाओ, कुगई वि विवज्जिया दूरं ।।५७६८।। १७. अदत्तगहणसंजणिय-पावपब्भारभारिया संता। नरए पडंति जीवा, जले जहा लोहमयपिंडो
॥५७६९॥ ૧૨. વૈભવ ચોરાઇ જતાં દીન મુખવાળા કેટલાક ભૂખથી મરે છે, જ્યારે પણતુલ્ય
जी 32s शो ३पी. नयी पणे. ।।५७६४ ।। ૧૩. કરૂણારહિત (ચોરો) તુરંત જન્મેલા પશુઓ વગેરેની પણ ચોરી કરે છે, તેથી
માતાથી છૂટા પડેલાં દુઃખી થયેલા તેઓનાં બચ્ચાં મૃત્યુ પામે છે. //૫૭૬૫ ૧૪. આ રીતે અદત્તાદાનમાં તત્પર જીવ પ્રાણિવધ કરે છે અને મૃષા બોલે છે, તેથી
આ જન્મમાં પણ વિવિધ સંકટોને અને મરણને પામે છે. પ૭૬૬ १५. वणी योरीन uथी (®al) waiतरमा हरिद्रता, भी३त। मने पिता-पुत्र
स्त्री-२५४ननो वियोग इत्यादि हो पा छ. ।।५७६७।। ૧૬. તેથી તે ભાઇ ! સાચું કહું છું કે નિચ્ચે સઘળાં સર્વ પ્રકારનાં) પરધનનો
ત્યાગ કરવો. પરધનના ત્યાગથી દુર્ગતિનો પણ સર્વથા ત્યાગ થાય છે.
।।५७६८।। ૧૭. જેમ લોખંડનો ગોળો પાણીમાં ડૂબી જાય છે, તેમ અદત્તાદાનથી ઉપાર્જેલા
પાપસમૂહના ભારથી ભારે થયેલા જીવો નરકમાં પડે છે. TI૫૭૬૯ો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org