________________
| os
પાપ પડલ પરિહરો ६. जह राहुपहापडलं, हणइ पयासं न केवलं रविणो । तामिस्सयाए पहणइ, नूण पयासंजयस्साऽवि
॥६४७८॥ एवं खु भावसल्लं पि, विलसमाणं न चेव एक्कस्स । हणइ पयासं किं पुण, हणइ पयासं जगस्साऽवि ।।६४७९॥ जह राहुपहापडलं, किर मिच्छादंसणं तहा नेयं । जह य रवी तह पुरिसो, पयासतुल्लं च सम्मत्तं
।।६४८०॥ एवं च ठिए मिच्छा-दंसणराहुप्पहाकडप्पेणं । हयसम्मत्तपयासो, तहाविहो को वि पुरिसरवी
।।६४८१।। १०. भावतमनियरकारण-मिच्छादंसणविमोहिओ संतो। तं चेव परे तह अप्पयम्मि वद्धारइ मूढो
॥६४८२॥ ૬-૭. જેમ રાહુની પ્રભાનો સમૂહ માત્ર સૂર્યના જ પ્રકાશનો નાશ નથી કરતો પણ
અંધકાર દ્વારા સમગ્ર જગતના પણ પ્રકાશનો નાશ કરે છે. એ રીતે ફેલાતું ભાવશલ્ય પણ એક તે આત્માના જ નહિ પણ સમગ્ર જગતના પણ પ્રકાશનો
(सभ्यत्वनी) न।. ।।६४७८-७८ ।। ८. सही वो रानी (श्याम) silaनो समूड, निश्ये ते मिथ्याशन. वो
સૂર્ય તેવો પુરૂષ અને પ્રકાશતુલ્ય સમ્યકત્વ જાણવું. TI૬૪૮૦ ૯-૧૦. આ રીતે હોવાથી મિથ્યાદર્શનરૂપી રાહુપ્રભાના સમૂહથી જેનો સમ્યકત્વનો
પ્રકાશ નાશ પામ્યો છે અને ભાવ અંધકારના સમૂહમાં કારણભૂત મિથ્યાદર્શન નથી જે મુંઝાએલો છે, તેવો કોઇ પણ પુરૂષરૂપી સૂર્ય પોતાનામાં અને બીજામાં ५ तेने (मिथ्यात्१३५ धारने) ४ पधारे छ. ।।६४८१-८२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org