________________
પાપ પડલ પરિહરો
।।५९५८।।
।।५९५९॥
अन्नं च१३. विवरीयवित्तिधम्मा, आरंभपरिग्गहाउ अनियत्ता ।
पावा सयं विमूढा, सेसं पिजणं विमोहित्ता १४. हिंसंतिजीवनिवहं, करेंति कम्मं सयाऽऽगमविरुद्धं ।
तहवि य वहति गव्वं, धम्मनिमित्तं इहं अम्हे १५. सायरसरिद्धिगरुया, दव्वक्खेत्ताऽऽइकयममत्ता य ।
निययकिरियाऽणुरूवं, परूवयंता जिणमयं पि १६. दव्वक्खेत्ताऽऽईण अणुरूवम्मि बलवीरियपमुहे .
संते वि जहासत्तिं, अजयंता चरणकरणेसु १७. अववायपयपसत्ता, पूइज्जता तहाविहजणेणं ।
अम्हे चेव इह त्ति, अत्तुक्करिसाऽभिमाणाओ कालाऽणुरूवकिरिया-रए य संविग्गगीयवरमुणिणो । माइट्ठाणाऽऽइपरायण त्ति खिंसंति जणपुरओ
।।५९६०॥
॥५९६१॥
।।५९६२॥
॥५९६३।।
भने वणी૧૩-૧૪. વિપરીત ધર્માચરણવાળા તથા આરંભ-પરિગ્રહથી ભરેલા, સ્વયં મૂઢ,
પાપી (માની) પુરૂષો અન્ય મનુષ્યોને પણ મોહમૂઢ કરીને જીવસમૂહની હિંસા કરે છે. સદા શાસ્ત્રવિરૂદ્ધ કર્મો કરે છે અને છતાંય ગર્વ કરે છે કે આ જગતમાં
अभे ४ धन (निमित्त) आधार (पाणना२३) छी.' ।।५८५८-५८ ।। १५-१६-१७-१८. शता, २. माने *द्धि॥, द्रव्य-क्षेत्राहिमा ममत्व १२
નારા અને પોતપોતાની ક્રિયાને અનુરૂપ જિનમતની પણ (ઉસૂત્ર) પ્રરૂપણા કરતા, દ્રવ્ય-ક્ષેત્રાદિને અનુરૂપ (પોતાના) બળ-વીર્ય વગેરે હોવા છતાં પણ ચરણ-કરણ ગુણોમાં યથાશક્તિ ઉદ્યમ નહિ કરતા અને અપવાદમાર્ગમાં આસક્ત, તેવા તેવા લોકોથી પૂજાતા (માની પુરૂષો) આ શાસનમાં “અમે જ મુખ્ય છીએ' એમ પોતાની મોટાઈ અને અભિમાનથી, કાળને અનુરૂપ ક્રિયામાં રક્ત સંવેગી ગીતાર્થ એવા શ્રેષ્ઠ મુનિવરોની “આ માયા વગેરેમાં પરાયણ (४५८1) छे' म दो समक्ष नि: ४२ छे ।।५८६० थी ६७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org