________________
૧૦૫
પાપ પડલ પરિહરો
(૧૫) રતિ-અરતિ પાપસ્થાનકની સઝાય જિહાં રતિ કોઇક કારણે જી, અરતિ તિહાં પણ હોય; પાપસ્થાનક પંદરમું છે, તેણે એ એક જ હોય,
સુગુણ નર ! સમજો ચિત્ત મોઝાર. TIRા. ચિત્ત અરતિ રતિ પાંખશું જી, ઉડે પંખી રે નિત્ય;
પિંજર શુદ્ધ સમાધિમેં જી, રૂંધ્યો રહે તે મિત્ત. સુગુણ૦ મારો મનપારદ' ઉડે નહિ જી, પામી અરતિ રતિ આગ; તો હોય સિદ્ધિ કલ્યાણની જી, ભાવઠ જાયે ભાગ. સુગુણ૦ |૩||
રતિ વશે અરતિ કરી છે, ભુતારથ હોય જેહ;
તસ વિવેક આવે નહીં જી, હોય ન દુઃખનો છે. સુગુણ૦ ૪/ રતિ અરતિ છે વસ્તુથી જી, તે ઉપજે મનમાંહિ; અંગજ વલ્લભસુત હોવે છે, યુકાદિક નહીં કહી. સુગુણ૦ પી.
મન કલ્પિત રતિ અરતિ છે જ, નહીં સત્ય પર્યાય;
નહીં તો વેચી વસ્તુમાં જી, કિમ તે સવિ મીટ જાય. સુગુણ૦ ૬.! જેહ અરતિ રતિ નવિ ગણે છે, સુખ દુઃખ હોય સમાન; તે પામે જસ સંપદા જી, વાધે જગ તસ વાન.
સુગુણ૦ ૭ ૧. મનરૂપી પારો ૨. કલ્યાણરસ (સુવર્ણ ઉત્પન્ન કરનાર રસ). ૩. અંગથી ઉત્પન્ન થયેલ ૪. જૂ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org