________________
८४
१६.
પાપ પડલ પરિહરો उज्जलजलविसओ वा, एस स मायण्हियासु पडिहासो। तं च इमं जं सुव्वइ, जणम्मि विवरीयधाउत्तं
।।६४८८।। १७. तमऽकंडविड्डरमिमं, तह तमिमं पंसुवुट्ठिउव्वहणं । घोरंऽधकूवकुहरम्मि, निवडणं नणु तमेयं ति
।।६४८९।। १८. जमिमं मिच्छादसणसल्लं सम्मत्तखलणपडिमल्लं ।
(वासा) सम्मग्गम्मि महल्लं, पयट्टमाणस्स चिखल्लं ॥६४९०।।
अन्नं च१९. जमऽदेवो वि हु देवो, अगुरू वि गुरू अतत्तमऽवि तत्तं । जमऽधम्मो वि हु धम्मत्तणेण मन्निज्जइ जिएहिं
।।६४९१।। २०. जंपिजहुत्तगुणम्मि वि, देवम्मि गुरुम्मि तत्तवग्गे य । धम्मे य परमपय-साहगम्मि अरई पओसो वा
।।६४९२।। २१. जमुदासीणत्तं पि हु, परमपयत्थेसुदेवपमुहेसु । मिच्छादसणसल्लस्स, तमिह दुविलसियं सव्वं
।।६४९३।। મિથ્યાત્વ એ મૃગતૃષ્ણામાં (ઝાંઝવાના જળમાં) ઉજ્જવળ જળનું દર્શન (ભ્રાન્તિ) છે, લોકોમાં સંભળાતું વિપરીત ધાતુપણું (ધાતુઓનો વિપર્યય) છે, અથવા તે माणे nel 6५द्र छ, तथा २वृष्टिनो (4usi० उट्ठवणं=) त्यात छ, અથવા નિચ્ચે ઘોર અંધરા કૂવારૂપી ગુફામાં પતન છે, કારણ કે આ મિથ્યાદર્શનરૂપ શલ્ય સમ્યકત્વને રોકનાર પ્રતિમલ્લ છે અને વર્ષાઋતુમાં પ્રવૃત્ત થયેલા (4usio सम्मग्गम्मि= सन्माण ५२ याराना२) माटे मोट। डीय समान छ. ।।६४८५ थी.८०।।
અને વળી ૧૯-૨૦-૨૧. જીવો જે અદેવને પણ દેવ, અગુરૂને પણ ગુરૂ, અતત્ત્વને પણ તત્ત્વ
અને અધર્મને પણ ધર્મ તરીકે માને છે, તથા જે પરમપદના સાધક, યથોક્ત ગુણવાળા પણ દેવમાં, ગુરૂમાં, તત્ત્વોમાં અને ધર્મમાં અરૂચિ અથવા પ્રબ કરે છે, તથા દેવ વગેરે પરમ પદાર્થોમાં જે ઉદાસીનતા પણ કરે છે, તે સર્વ આ વિશ્વમાં મિથ્યાદર્શનશલ્યનો દુષ્ટ વિલાસ છે. ૬૪૯૧ થી ૯૩|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org