________________
४३
પાપ પડેલ પરિહરો
मान पापस्थान स्वरूपम माणो संतावयरो, माणो पंथो अणत्थसत्थाण । माणो परिभवमूलं, पियबंधुविणासगो माणो
।।५९४६।। माणमहागहगहिओ, जसंच कित्तिं च अत्तणो हणइ । थद्धत्तणदोसाओ, जायइ अवहीरणाठाणं
॥५९४७॥ लहुयत्तणस्स मूलं, सोग्गइपहनासणो कुगइमग्गो। सीलसिलोच्चयवज्जं, एसो माणो महापावो
।।५९४८।। ४. माणेण थद्धकाओ, अयाणमाणो हियाऽहियं अत्थं ।
अहमऽवि किमेत्थ कस्स वि, हीणो किं वा वि गुणवियलो ॥५९४९।। इय कलुसबुद्धिवसगो, संजममूलं न कुव्वए विणयं । विणयरहिए ण नाणं, नाणाऽभावे य नो चरणं
॥५९५०॥ चरणगुणविप्पहीणो, पावेइ न निज्जरंजए विउलं।
तयऽभावाउ न मोक्खो, मोक्खाऽभावे य किं सोक्खं ॥५९५१॥ ૧. માન સંતાપકારી છે, માન અનર્થોના સમૂહને આવવાનો માર્ગ છે, માન
પરાભવનું મૂળ છે અને માન પ્રિય બંધુઓનો વિનાશક છે. ૧૯૪૬ ૨. માનરૂપી મોટા ગ્રહને વશ થયેલો અક્કડતાના દોષથી પોતાના યશનો અને
तिनो नाश ४२ छ भने ति२२पात्र बने छ. ।।५८४७।। ૩. આ મહાપાપી માન હલકાઇનું મૂળ કારણ) છે, સદ્ગતિના માર્ગનું ઘાતક
छ, तिनो भा छ भने सहाय॥२ (शीय५) ३पी पर्वतन (यूरना२) 4%
छ. ।।५८७८॥ ४-५.भानथी 13 शरीरवाणी, लित-मालित वस्तुने नle neuti, 'शुं ॥ ४01
તમાં હું કોઇનાથી પણ ન્યૂન છું? અથવા શું ગુણરહિત છું ?' એવી કલુષિત બુદ્ધિને વશ થયેલો સંયમના મૂળભૂત વિનયને કરે નહિ, વિનયરહિતમાં જ્ઞાન
ન હોય અને જ્ઞાનના અભાવે ચારિત્ર ન હોય. //૫૯૪૯-૫૦ના ૬. ચારિત્રગુણથી રહિત જીવ જગતમાં વિપુલ નિર્જરાને ન પામે, તેના અભાવે
મોક્ષ ન થાય અને મોક્ષના અભાવે સુખ કેવી રીતે પામે ? ૫૯૫૧ાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org