________________
પાપ પડલ પરિહરો अहवा बज्झनिमित्तं विणा विकिर अरतिमोहकम्मुदया।
देहे च्चिय जा जायइ, अणागयाऽणिट्ठसूयणिया 'પદ૨૭૫TI. ૭. સારતત્રો, ગોવિહત્નનો વિકાસ इहपरलोयपओयण-पसाहणेसुंपमायंतो
T૬૨૭૬T उच्छाहिओ वि उच्छहइ, नेय किच्चम्मि कम्मि वि कयाइ। छगलगलत्थणसरिसंस, तारिसो जियइ जियलोए T૬૨૭૭ના तह रइपसत्तचित्तो, कहिं वि तत्तो नियत्तिउमऽसत्तो ।
चिक्खल्लखुत्तजरगोणउ व्व रतिमोहकम्मवसा T૬૨૭૮ १०. कज्जमिहलोइयं पिहु, न कुणइ पारत्तियं पुण कहं व । अच्चंतपयत्तपउत्त-चित्तनिव्वत्तणिज्जंजं
II૬૨૭૧ ૬-૭-૮.અથવા (કોઈ) બાહ્ય નિમિત્ત વિના પણ નિચ્ચે અરતિમોહનીય નામકર્મના
ઉદયથી શરીરમાં જ ભવિષ્યના અનિષ્ટ સૂચક જે ભાવ થાય તે અરતિ (જાણવી). તેના કારણે આળસુ, શરીરે વ્યાકુળતાવાળા, બેભાન બનેલા અને આ લોકપરલોકનાં કાર્યો કરવામાં પ્રમાદ કરતા એવા જીવને કોઇપણ કાર્યમાં ઉત્સાહિત કરવા છતાં પણ ક્યારે પણ ઉત્સાહી થતો નથી તેવો તે મનુષ્ય આ જીવલોકમાં બકરીના ગળાના આંચળ જેવું (નિષ્ફળ) જીવે છે.
T૬૨૭૫ થી ૭૭TI ૯-૧૦. તથા રતિમોહનીયકર્મને કારણે કોઈ પણ વસ્તુમાં રાગથી આસક્ત ચિત્ત
વાળો, કાદવમાં ખૂંપેલી ઘરડી ગાયની જેમ તે વસ્તુમાંથી છૂટવા માટે અશક્ત બનેલો જીવ આ લોકના કાર્યને પણ ન કરી શકે, તો અત્યંત પ્રયત્નથી જોડેલા (સ્થિર) ચિત્તથી સાધ્ય એવા પરલોકનાં કાર્યને (તે) કેવી રીતે કરી શકે ?) T૬૨૭૮-૭૯ાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org