________________
૮.
૭૦
પાપ પડલ પરિહરો अहवुज्जलवेसे पाडिवेसिए सामिए परिचिए य। दाणपरे य न सुणओ, भसइ वराओ जहा पिसुणो T૬૩ ૩૨ सज्जणसंजोगम्मि वि, गुणो न पिसुणस्स जायए अहवा। ससिमंडलमज्झपरिठिओ विकलुसो च्चिय कुरंगो પાદરૂ૩ રૂ| जइ इह पेसुन्नं चिय, ता किं अन्नेण दोसजालेण। एयं चिय एक्कं उभय-लोगविहलत्तणं काही
T૬૩ રૂા. ९. कीरइ पडुच्च जमिम, तदऽणत्थुप्पायणे अणेगंतो ।
पेसुण्णकारिणो पुण, पओसभावा धुवोऽणत्थो Tદ્દારૂ રૂપા १०. माइत्तमऽसच्चत्तं, निस्सूगत्तं च दुज्जणत्तं च ।
निद्धम्मत्ताऽऽई विय, दोसा पेसुन्नओ विविहा Tદ્રૂરૂદ્દા ૨૨. वरमुत्तमंऽगछेओ, परस्स विहिओनचेव पेसुन्नं ।
जंन तह दुही पढमे, मणऽग्गिदाणं तु सइ इयरे પાદરૂ રૂા. કૂતરો ઉજ્જવલ વેષવાળાને, પાડોશીને, સ્વામીને, પરિચિતને અને ભોજન આપનારને-આટલાને ભસતો નથી, જ્યારે રાંક ચાડિઓ કોઇને છોડતો નથી. ૬૩૩૨IT. અથવા ચાડિયાને સજ્જનોના સંયોગથી પણ ગુણ થતો નથી. ચંદ્રના મંડલ વચ્ચે રહેવા છતાં હરણ કાળુ જ રહે છે. T૬૩૩૩] જો આ ભવમાં એક જ પશુન્ય છે, તો બીજા દોષસમૂહથી સર્યું. તે એક જ
ઉભય લોકને નિષ્ફળ કરશે. ૬૩૩૪|| ૯. જેને ઉદ્દેશીને (જેની) ચાડી કરવામાં આવે, તેને અનર્થ થવામાં અનેકાંત છે
(થાય અથવા ન પણ થાય), પરંતુ ચાડિયાને તો વેષભાવના કારણે અવશ્ય
અનર્થ થાય. સ૬૩૩૫ના ૧૦. પશુન્યથી માયાવીપણું, અસત્ય, નિઃશૂકતા, દુર્જનતા અને નિર્ધમીપણું વગેરે
| વિવિધ દોષો થાય છે. II૬૩૩૬ ૧૧. બીજાનો મસ્તક છેદ કરવો સારો પણ પશુન્ય સારું નહિ, કારણ કે મસ્તક છે
દમાં તેવું દુખ નથી થતું કે જેવું પશુન્ય દ્વારા મનને અગ્નિ દેવાથી સદા (કાયમી) થાય છે. T૬૩૩૭ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org