Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૫૯
>
ताज इठाणं पि हु, अरइपयं होइ जस्स दोसेण । ता दोसस्स न जुत्तो, दाउमऽणज्जस्स अवयासो जे जेत्तिया य पुव्विं भणिया दोसा हयाऽऽसदोसस्स । ते तेत्तिय च्चिय गुणा, भवंति सुविसुद्धपसमस्स ९. दोसदवानलजोगा, दङ्कं दङ्कं समंऽबुवरिसेण । चित्तसमाहाणवणं, नियमेण पुणन्नवीहोइ
७.
८.
१०. इह दोसपावठाणा, चरणमऽसुद्धं अकासि धम्मरुई । पच्छाऽऽगयसंवेगो, सो च्चिय सुद्धं तयमऽकासि तहाहि .....
११. एवं नाउं तप्पसम-वारिवरिसेण पडिहयप्पसरं । पसरंतदोसदावानलं तुमं कुणसु सप्पुरिस ! १२. एवं कए य सुंदर !, तुमं पि तिव्वयरजायसंवेगो । अंगीकयकज्जसमुद्द- पारगामी लहुं होसु
१३. एक्कारसमं एवं, निदंसियं पावठाणगं एत्तो । कलहाऽभिहाणपाव- द्वाणगमऽक्खेमि बारसंगं
પાપ પડલ પરિહરો
।।६११७।।
Jain Education International
।।६११८।।
For Private & Personal Use Only
।।६११९।।
।।६१२० ।।
।।६१२१-६१५१ ।।
।।६१५२ ।।
।।६१५४।।
૭. તેથી જો રતિનું સ્થાન પણ જેના દોષથી ખેદનું કારણ બને છે, તે અનાર્ય (पापी) द्वेषने खवाश (आह२) आपवो योग्य नथी. ।।६११७।।
८. ( हताश = ) निर्माणी सेवा द्वेषना पूर्वे ((पर) हे भेटला होषो ह्या छे, ते સુવિશુદ્ધ પ્રશમવાળાને તેટલા જ ગુણો બને છે. ।।૬૧૧૮।।
૯. દ્વેષરૂપી દાવાનળના યોગથી વારંવાર બળેલું ચિત્તસમાધિરૂપી વન સમતારૂપી ४जना वरसाध्थी नियमां पुनः नपुं (सवन ) थाय छे. ।।६११८।। ૧૦. અહીં દ્વેષરૂપ પાપસ્થાનકથી ધર્મરૂચિ (અણગારે) ચારિત્રને અશુભ કર્યું અને પછી સંવર્ગને પામેલા તેમણે જ તેને શુદ્ધ કર્યું. ।।૬૧૨૦।। ते खा प्रभाशे - था... । । ६१२१ थी ५१५१ ।।
।।६१५३।।
૧૧. એમ જાણીને હે સત્પુરૂષ ! તું વિસ્તાર પામતા દ્વેષરૂપી દાવાનળને પ્રશમરૂપી ४णना वरसाध्थी (पडिहयप्पसरं = ) शांत ५२ ! ।।६१५२।।
૧૨. હે સુંદ૨ ! આ રીતે અતિ તીવ્ર સંવેગ પામેલો તું પણ સ્વીકારેલા કાર્યરૂપી समुद्रनो शीघ्र पारगाभी जन ! ।।६१५३ ।।
૧૩. આ રીતે અગ્યારમું પાપસ્થાનક જણાવ્યું. હવે કલહ નામનું બારમું પાપસ્થાનક
ईडुं छं. ।।६१५४।।
www.jainelibrary.org

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128