Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 89
________________ પાપ પડલ પરિહરો परपरिवाद पापस्थान स्वरूपम् १. लोयाण समक्खं चिय, परदोसविकत्थणं जमिह सोउ। परपरिवाओ मच्छर-अत्तुक्करिसेहिं संभवइ ॥६३७७॥ जम्हा मच्छरगहिओ, न गणइ पणयं न चेव पडिवनं । न य कयमुवयारं पि य, न परिचयं नेय दक्खिन्नं ॥६३७८॥ ३. न गणेइ य सुयणत्तं, न यऽप्पपरभूमिगाविसेसं पि। न कुलक्कमंन धम्म-टिइंच नवरं स निच्चं पि ॥६३७९॥ ४. चलइ ववहरइ कह सो, किं चिंतइ भासइ कुणइ किं वा । इय परछिद्दनिरिक्खण-वक्खित्तमणो मुणइ न सुहं ॥६३८०॥ ५. एवं कमेण एक्को वि, मच्छरो जायए परो हेऊ। परपरिवायविहीए, किं पुण अत्तुक्करिससहिओ ॥६३८१॥ ६. सुरगिरिगरुयं पि परं, परमाऽणुंमुणइ अत्तउक्करिसी। अप्पाणं पुण तिणतुल्लमऽवि गुरुं अमरगिरिणो वि ॥६३८२।। અહીં લોકોની સમક્ષ જ જે અન્યના દોષો કહેવા તે પરપરિવાદ, બીજા પર भत्सरथी भने पोताना माथी प्रगटे छ. ।।६३७७।। २-3-४. ४॥२४॥ ३ मत्सरने १५ो स्नेहने, पात वीरेशाने (प्रतिज्ञान), બીજાએ કરેલા ઉપકારને, પરિચયને, દાક્ષિણ્યતાને, સજ્જનતાને, સ્વ-પર યોગ્યતાના ભેદને, કુલક્રમને અને ધર્મસ્થિતિને પણ ગણતો નથી. માત્ર नित्य (पी) भयावे छ ? वीरीत व्यवहार ३ छ ? | वियारे छ ? શું બોલે છે ? અથવા શું કરે છે ? એમ અન્યનાં છિદ્રો જોવાના મનવાળો તે सुमने तो (अनुभवता) नथी (दु:भी थाय छ). ।।६३७८ थी ६३८०।। ૫. આ રીતે ક્રમથી પરપરિવાદ કરવામાં એક મત્સર જ મુખ્ય કારણ બને છે. વળી તેમાં આત્મોત્કર્ષ સાથે ભળે તો પૂછવું શું! T૬૩૮૧ાા ૬. આત્મોત્કર્ષવાળો મેરૂપર્વત જેવા મોટાને પણ અતિ નાનો અને તૃણતુલ્ય પણ પોતાને મેરૂપર્વતથી પણ મોટો માને છે. T૬૩૮૨ १. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128