________________
૧૬
પાપ પડલ પરિહરો
३२. एत्थ भवे सच्चेणं, निम्भिच्चं संचिऊण पुन्नचयं । होउं महिड्डियसुरो, सुमाणुसत्तं लभइ तत्थ
T૭૨૬ ३३. सव्वत्थ गेज्झवक्को, आदेओ दित्तिमं पयइसोमो । दीसंतो दिट्ठिसुहो, चिंतिज्जतो य मणहारी
T૭૭૨ ३४. खीरं व महुं व सुहा-रसं व सुइमाणसं सुनिसिरेइ। इइ वयणगुणो पुरिसो, भासंतो होइ सच्चेणं
T૭૨ રૂા ३५. न जडो न मूयलो वा, नयाऽविहीणस्सरो न कागसरो।
न य मुहरोगी न य पूइ-गंधवयणो य सच्चेण I૭૨૪. ३६. सुहिओ समाहिपत्तो, पमुइअपक्कीलिओ रइपरो य । सुहसलहणिज्जचेट्ठो, इट्ठो कंतो परियणस्स
T૫૭૨૬TI ३७. जे पढमपावठाणग-पडिवक्खगुणा उ वनिया पुव्विं ।
तेहि इमेहि य कलिओ, होइ नरो सच्चभासि त्ति T૭૨૬ ૩૨-૩૪. સત્યથી આ ભવમાં (નિમિયંક) અનભિયોગી=અભિયોગિક દેવ ન
બને તેવા (નિર્મળ) પુણ્યસમૂહનો સંચય કરીને (અન્ય ભવમાં) મહદ્ધિક દેવ બનીને ઉત્તમ મનુષ્યપણું પામે છે અને ત્યાં આદેયનામકર્મવાળો, સર્વત્ર માન્ય વચનવાળો, તેજસ્વી, સૌમ્ય પ્રકૃતિવાળો, દેખતાં જ નેત્રોને સુખકારી અને સ્મરણ કરતાં મનને હરનારો બને છે. તથા બોલતાં કાનને અને મનને દૂધ જેવું, મધ જેવું અથવા અમૃત જેવું (મધુર, પ્રિય અને હિતકર) (નિસિરેર) બોલે છે.
આ રીતે સત્યથી પુરૂષ (તેવી) વાણીના ગુણવાળો બને છે. પ૭૧૧ થી ૧૩ ૩૫. સત્યથી મનુષ્ય જડ, મુંગો, તુચ્છ સ્વરવાળો, કાગડાની જેવા (અપ્રિય) સ્વર
વાળો, મુખરોગી અને દુર્ગધી મુખવાળો થતો નથી. પ૭૧૪ ૩૬-૩૭. પરંતુ સત્યભાષી મનુષ્ય સુખી, સમાધિ પામેલો, પ્રમોદથી ક્રીડા (આનંદ)
કરનારો, પ્રીતિ પરાયણ, પ્રશંસનીય, શુભ પ્રવૃત્તિવાળો, પરિવારને વહાલો, પ્રિય બને છે. (તથા) પૂર્વે (ગાથા પ૬૧૮ થી પ૬રરમાં) પહેલા પાપસ્થાનકના પ્રતિપક્ષથી (અહિંસાથી) થનારા જે ગુણો વર્ણવ્યા છે, તે ગુણોથી અને આ ગુણોથી યુક્ત બને છે. પ૭૧૫-૧૬IT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org