________________
www.jainelibrary.org
કર્મપ્રકૃતિ
ગાથા ૨૯ થી ૩૧ ના આધારે
| ચિત્રનં. ૭ ની સમજુતી - અનુભાગ સ્થાનમાં પ્રથમ અનુભાગ સ્થાનના પ્રથમ સ્પર્ધક પ્રથમ વર્ગણામાં રહેલાં દરેક પુદ્ગલમાં સર્વ જીવથી અનંતગુણ રસાણ છે. તે બિન્દુઓથી બતાવ્યું છે.
ઉત્તરોત્તર એ સ્પર્ધકની વર્ગણાઓમાં ૧-૧ રસાણ વધતા જાય છે. પ્રથમ અનુભાગ સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પુદગલો અભવ્યથી અનંતગુણ અને સિદ્ધથી અનંતમાં ભાગે છે. અને ઉત્તરોત્તર વર્ગણાઓમાં પુદગલો ઘટતાં જાય છે. અને તે
અનંતમા ભાગ જેટલાં ઘટે છે. ૧ સ્પર્ધકમાં વર્ગણાઓ અભવ્યથી અનંતગુણ છે. પ્રથમ સ્પર્ધકની ચરમ વર્ગણા પછી સર્વ જીવથી અનંતગુણ જેટલાં રસાણનું અત્તર પડે છે.
આવા અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતભાગ જેટલા સ્પર્ધકો જાણવાં. પ્રથમ સ્પર્ધક બીજુ સ્પર્ધક ત્રીજું સ્પર્ધક
ચોથું સ્પર્ધક
અત્તર
TTTTTTTI -
TTTTTTTTI
For Personal & Private Use Only
અનુભાગ સ્થાન
કર્મ પુદ્ગલો
ITTTTTTTTTTTT--
TTTTTTI--
-નાTTTTTTTTT - -JITTTTTTTTTTT - - -TTTTTTTTTTT
અત્તર
IITTTTTTTTTTTTTTTT\- -
ITTTTTTTTTTTTTTTE - - ITTTTTTTTTTTTTTT1- - -
ITTTTTTTTTTTTIF
- -TTTTTTTTTTTTTTTTTTTTTI
અત્તર
ITTTTTTTTTTTTTTTTTTTTK - - TTTTTTTTTTTTTTTTTTTTI\-- ITTTTTTTTTTTTTTTTTTTY----
ચિત્ર નં. ૭ દરેક પરમાણુએ રસાણુઓ
૯૭/૧
Jain Education International