Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 428
________________ સંક્રમણકરણ ૩૭૧ -: અથ ૪થી જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ દ્વાર - आवरणविग्घदंसण - चउक्कलोभंतवेयगाऊणं । ના ર્ફિ નહો, નદિ સમઢિાવતિના . ૩૨ છે. आवरणविघ्नदर्शन - चतुष्कलोभान्तवेदकायुषाम् । एकास्थिति-जघन्ये, यत्स्थिति समयाधिकावलिका ॥ ३२ ॥ ગાથાર્થ - જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, સંજવલન-લોભ, વેદક સમ્યકત્વ, આયુષ્ય-૪, એ ૨૦ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ ૧ સમય અને જઘન્ય યતુસ્થિતિ સમયાધિકાવલિકા છે. ટીકાર્થ :- હવે જઘન્ય સ્થિતિસંક્રમ પરિમાણ કહેવાનો અવસર છે. જઘન્ય સ્થિતિસંક્રમ બે પ્રકારે છે. (૧) સ્વપ્રકતિને વિષે અને (૨) પરપ્રકૃતિને વિષે બન્નેમાં પણ ઉદયાવલિકામાં જે અન્તિમ સંછોભસ્થાન તે જધન્ય સ્થિતિસંક્રમ તેથી ઉદયાવલિકાના બહારના ભાગમાં જે નાંખવું તે જઘન્ય સ્થિતિસંક્રમ ન થાય એ પ્રમાણે સિદ્ધ થયું અને આ લક્ષણ નિદ્રાદ્વિક સિવાય જાણવું. ત્યાં સ્વપ્રકૃતિઓને વિષે જઘન્યસ્થિતિ સંક્રમ પરિમાણ પ્રતિપાદન માટે કહે છે. “સાવર''ત્તિ જ્ઞાનાવરણીય-૫, “વિઘ ત્તિ'' અન્તરાય-૫, દર્શનચતુષ્કની ચતુ-અચક્ષુ, - અવધિ - કેવલદર્શનાવરણ, નોમંત ત્તિ સંજ્વલન લોભ, “વેયન'' ત્તિ વેદક સમ્યકત્વ, ચાર આયુષ્ય એમ કુલ સર્વ સંખ્યા ૨૦ પ્રકતિઓનો પોત પોતાના સત્તા વિચ્છેદ સમયે સમયાધિક એક આવલિકા સ્થિતિ બાકી રહે છતે ઉદયાવલિકા સર્વકરણ અયોગ્ય હોવાથી ઉદયાવલિકાની ઉપરની સમય માત્ર સ્થિતિને અપવર્તના સંક્રમ વડે ઉદયાવલિકાની નીચેના સમયાધિક ત્રીજા ભાગમાં સંક્રમાવે છે. આ સમય માત્ર જઘન્ય સ્થિતિસંક્રમ છે. અને થતુસ્થિતિ સર્વસંક્રમસ્થિતિ પરિમાણ અહીં સમયાધિક એક આવલિકા હોય છે. निद्दादुगस्स एगा, आवलियटुगं असंखभागो अ । ગાદિ દાસજીવ, સંજ્ઞાક સમીક ૩૫ ૩૩ . निद्राद्धिकस्यैका - ऽऽवलिकाद्विकमसंख्येयभागश्च । પરિતિeોય, સડળેયાહુ સમઃ || ૨૩ . ગાથાર્થ - નિદ્રાદ્ધિકનો જઘન્ય સ્થિતિસંક્રમ ૧ સમયને યતુસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક બે આવલિકા તથા હાસ્યષકનો પરપ્રકૃતિમાં જઘન્ય સ્થિતિસંક્રમ સંખ્યાતવર્ષ પ્રમાણ છે. ટીકાર્ય :- “નિધિદર્શ'' નિદ્રા - પ્રચલા લક્ષણનો જઘન્ય સ્થિતિસંક્રમ સ્વસંક્રમને અંતે સ્વસ્થિતિથી ઉપરની એક સમયમાત્ર સ્થિતિ છે ને તે નીચેની આવલિકાના ત્રીજા ભાગમાં સમયાધિકમાં નંખાય છે. અને તે સમયે થતુસ્થિતિ એટલે સર્વસ્થિતિ બે આવલિકા અને ત્રીજી આવલિકાનો અસંખ્યાતમો ભાગ હોય છે.* ૪૦ તાત્પર્ય એ છે કે લય કરતાં છેવટે જેટલી સ્થિતિનો અન્ય પ્રકૃતિ નયનસંક્રમ વડે (જો કે અન્ય પ્રકૃતિ નયનસંક્રમ વડે જેટલા સ્થાનકોનો સંક્રમ થાય છે. તેમાં કંઇ ફેરફાર થતો નથી અર્થાતુ બાંધતી વખતે જે કાળે જે પ્રકારના ફળ આપવા રૂપે નિયત થયા હોય છે, સંક્રમ થયા બાદ તે કાળે જેમાં સંક્રમ થયો તેને અનુસરતું ફળ આપે છે.પરંતુ છેલ્લે જેટલી જઘન્ય સ્થિતિનો સંક્રમ થાય છે તે સ્થિતિ સંકોચાઈ ઉદયાવલિકામાં સંક્રમે છે. અર્થાત ઉદયાવલિકાના કાળમાં ફળ આપે તેવી થઇ જાય છે.) સંક્રમણકર વડે પરપ્રકૃતિની ઉદયાવલિકામાં સંક્રમ થાય તે અથવા અપવના સંક્રમ વડે પોતાની જ ઉદયાવલિકામાં જે સંક્રમ થાય તે જઘન્યસ્થિતિ સંક્રમ કહેવાય છે. ૪૧ તાત્પર્ય આ પ્રમાણે છે કે કપકશ્રેશિમાં ૧૦મા ગુસ્થાનકે લય કરતાં કરતાં જ્યારે સંજ્વલન લોભની સમયાધિક આવલિકા પ્રમાણસ્થિતિ શેષ રહે ત્યારે ઉદયાવલિકા સકલ કરશને અયોગ્ય હોવાથી ઉદયાવલિકા ઉપરની સમય પ્રમાણ સ્થિતિને અપવર્ણના કરણ વડે નીચેના પોતાના જ ઉદયાવલિકાના સમયાધિક ત્રીજા ભાગમાં સંક્રમાવે તે સંજવલન લોભનો જધન્ય સ્થિતિસંક્રમ કહેવાય છે. ૪૨ તાત્પર્ય આ પ્રમાણે છે કે ૧૨મા ગુઠા લય કરતાં કરતાં નિદ્રાદ્ધિકની આવલિકાના અસંખ્યાતમાભાગે અધિક બે આવલિકા પ્રમાણ સ્થિતિ સત્તામાં શેષ રહે ” ત્યારે સૌથી ઉપરની સમય પ્રમાણ સ્થિતિને અપવર્તન કરશ વડે નીચેના ઉદય સમયથી આરંભી ઉદયાવલિકાના સમયાધિક ત્રીજા ભાગમાં જે સંદ્માવે છે. તે નિદ્રાદ્ધિકનો જઘન્ય સ્થિતિસંક્રમ કહેવાય છે. અને તેનો સ્વામી શ્રીકષાયવીતરાગ આત્મા છે. તે વખતે યસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગે અધિક બે આવલિકા છે. Jain Education International For Personal & Private Use Only www jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550