Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 492
________________ સંક્રમણકરણ ૪૩૩ ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્ચ - સમ્યગુદૃષ્ટિ ને અયોગ્ય એવી પ્રથમ સિવાય સંસ્થાન -૫, સંઘયણ-૫, અશુભવિહાયોગતિ, દુર્ભગ, સ્વર, અનાદેય, નપુંસકવેદ, નીચગોત્ર લક્ષણવાળી ૧૬ અશુભ પ્રવૃતિઓનો પણ જપ્રસંક્રમ સ્ત્રીવેદની સમાન (સરખો) કહેવો. વિશેષ એ છે કે આ પ્રવૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામી પ્રથમ ૩ પલ્યોપમના આયુષ્યવાલા મનુષ્યને વિષે ઉત્પન્ન થયેલો કહેવો અને અંતર્મુહુર્ત આયુષ્ય બાકી રહે છતે સમ્યકત્વ પામેલ જીવ કહેવો, બાકીનું તે પ્રમાણે જ કહેવું. णरतिरियाण तिपल्लसते ओरालियस्स पाउग्गा । તિત્યારા ૪ વંઘા, ગહનનો ગતિનો તું . ૧૧૧ | नरतिरश्चां त्रिपल्यस्यान्त औदारिकस्य प्रायोग्याः। तीर्थंकरस्य च बन्धा - जघन्यत आवलिकां गत्वा ।। १११ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- મનુષ્ય અને તિર્યંચ ત્રણ પલ્યોપમના અન્ને દારિક પ્રાયોગ્ય પ્રવૃતિઓ દારિકસપ્તક લક્ષણવાલાનો જઘન્ય પ્રદેશસંક્રમ યોગ્ય થાય છે. આ અહીં ભાવના છે. જે જીવ બીજા સર્વ જીવની અપેક્ષાએ સર્વ જઘન્ય દારિકસપ્તકની સત્તાવાલો થયો છતો ત્રણ પલ્યોપમના આયુષ્યવાલા તિર્યંચ મનુષ્યના આયુષ્ય મધ્યે ઉત્પન્ન થયેલો તે દારિકસપ્તકને વિપાકોદયથી અનુભવતો વિધ્યાતસંક્રમથી તે પ્રકૃતિઓને અન્ય પ્રકૃતિમાં સંક્રમાવે છે. ત્યારે પોતાના આયુષ્યના છેલ્લા સમયે તે દારિક સપ્તકનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. | તીર્થંકર નામકર્મના બંધક જીવે જે પ્રથમ સમયે બાંધેલું દલિક તે બંધાવલિકા પસાર થતાં જ્યારે અન્ય પ્રકૃતિને વિષે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવે છે. ત્યારે તેનો જિનનામનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. તે પ્રમાણે પ્રદેશસંક્રમ કહ્યો અને તે કહેવા સાથે સંક્રમકરણનો અધિકાર પણ સંપૂર્ણ કહ્યો. (યંત્ર નં ૩૬ જુઓ) ઇતિ પમી જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ ૪થો પ્રદેશસંક્રમ સમાપ્ત | ઇતિ મહોપાધ્યાય શ્રી યશોવિજય ગણિવર્ય મસા. વિરચિત કર્મપ્રકૃતિ ટીકાનું ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ સમાપ્ત. જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં ૩૬ (ગાથા ૯૭ થી ૧૧૧ સુધીના આધારે) અહીં પ્રાયઃ ક્ષપિતકમાંશ વાલા જીવો જાણવા પ્રકૃતિઓના નામ કયા જીવ ? કયા સંક્રમથી ? ક્યારે જઘન્ય પ્રદેશસંક્રમ કરે ? જ્ઞાના-૪, દર્શના-૩, ક્ષપક ૧૦મા ગુના અંત્ય સમયે અવધિદ્ધિક સહિત હોય તે જીવ (અવધિ - જ્ઞાઈબ્દ વિના યથાપ્રવૃત્તસંક્રમથી અવધિ જ્ઞા- દર્શનાવરણ ક્ષપક ૧૦માં ગુના અંત્ય સમયે અવધિદ્ધિક રહિત હોય તે યથાપ્રવૃત્તસંક્રમથી નિદ્રાદ્વિક ક્ષપક ૮/૧ના અંત્ય સમયે યથાપ્રવૃત્તસંક્રમથી હાસ્ય, રતિ, ભય, જુગુપ્તા ક્ષપક ૮૭ના અંત્ય સમયે યથાપ્રવૃત્તસંક્રમથી અંતરાય - ૫ ક્ષપક ૧૦ ના અંત્ય સમયે યથાપ્રવૃત્તસંક્રમથી સાતવેદનીય મોહનો ઉપશમ નહીં કરેલ ક્ષપક અસાતાના (૬ઢાના) ચરમ બંધ સમયે સંજવલન લોભ મોહનો ઉપશમ નહીં કરેલ ક્ષપક અપૂર્વકરણની પ્રથમ આવલિકાના અંત્ય સમયે સ્ત્રીવેદ, થીણદ્વિત્રિક ૧૩૨ સાગ, સમ્યક્ત્વનું પાલન કરી ક્ષપક યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે વિધ્યાતસંક્રમથી સંખ્યા ૦. = 2 ] » 1 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550