Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 482
________________ સંક્રમણકરણ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- જે મોહનીયનો ઉપશમ ૪ વખત ક૨ે તે સમયે ઉચ્ચગોત્ર જ બાંધતો ઉચ્ચગોત્રમાં નીચગોત્ર સંબંધી દલિકોને ગુણસંક્રમથી સંક્રમે છે. અને બે ભવમાં ૪ વા૨ મોહનીયનો ઉપશમ થાય છે. ‘“મોદ્દોપશમ સ્મિન્ મને હિ સ્વાર્’’ રૂતિ વચનાત્ મોહનો ઉપશમ એક ભવમાં બે વખત થાય છે. એ વચન હોવાથી ત્રીજા ભવમાં મિથ્યાત્વે ગયે છતે નીચગોત્ર બાંધે છે. અને તે નીચગોત્ર બાંધતો ત્યાં ઉચ્ચગોત્રને સંક્રમાવે છે. પછી ફરી સમ્યક્ત્વ પામીને ઉચ્ચગોત્રને બાંધતો નીચગોત્રને સંક્રમાવે છે. એ પ્રમાણે તે જીવ વારંવાર ઉચ્ચગોત્ર અને નીચગોત્ર બાંધતો નીચગોત્રના બંધવિચ્છેદ પછી તરત જ જલ્દીથી ‘‘સિદ્ધો'' ત્તિ સિદ્ધિ પદને પામવાની ઇચ્છાવાળો નીચગોત્રના બંધના અન્ય સમયે ઉચ્ચગોત્રનો ગુણસંક્રમ અને બંધ વડે પ્રદેશો ભેગા કરેલા ઉચ્ચગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. (યંત્ર નં૦૩૫ જુઓ) ઇતિ ૪થી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત સંખ્યા ૨૧ ૩૨ ૧૦ ८ ૬ ૧ ૨ ૧ ૪ ૪ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં-૩૫ (ગાથા ૭૯ થી ૯૩ ના આધારે) સંજ્ઞા :- ગુ ગુણિતકમાંશવાલો ૧ चउरुवसमित्तु मोहं, मिच्छत्तगयस्स नीयबंधंते । રાખવોસો, તત્તો દ્ઘ સિન્હાબો ઢોડ્ ।। ૧૩ ।। चतुरुपशमय्य मोहं, मिथ्यात्वगतस्य नीचैर्बन्धान्ते । ઉર્ધ્વોત્રોત્કૃષ્ટઃ, તતો નવુ સિધ્ધતો મતિ ।। ૧૩ ।। પ્રકૃતિઓના નામ જ્ઞાના-૫, દર્શ-૪, અંત-૫, ઔદારિકસપ્તક =૨૧ નિદ્રાદ્વિક, અસાતા, અંત્ય સંસ્થાન-૫, સંઘયણ-૫, અશુભવર્ણાદિ-૯, ઉ૫૦, અશુભવિહા૰ અપર્યા૰ અસ્થિરાદિ૬, નીચગોત્ર =૩૨ થીણદ્વિત્રિક, તિર્યંચદ્વિક, વિકલત્રિક, સૂક્ષ્મ, સાધારણ = ૧૦ મધ્યમ કષાય = ૮ હાસ્યાદિ - ૬ સાતાવેદનીય મિથ્યાત્વ - મિશ્રમોહનીય સમ્યક્ત્વમોહનીય અનંતાનુબંધિ-૪ સ્થાવર, આતપ, ઉદ્યોત, એકેન્દ્રિયજાતિ નપુંસકવેદ Jain Education International ૪૨૩ = ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્વામી કયા જીવ ? ગુ૦ ૭મી નરકમાંથી નીકળી પંચે પર્યા૰ તિર્યંચમાં ૧લી આવલિકાના અંત્ય સમયે (નરકભવના અંત્ય સમયે બાંધેલ પણ અહીં સંક્રમે છે.) ગુ૦ ક્ષપક ૧૦મા ગુણના અંત્ય સમયે ગુ૰ક્ષપક ૯/૧ પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯/૧ના અંત્ય સમયે ગુ૰ક્ષપક પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯/૨ના અંત્ય સમયે ગુક્ષપક પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯/૫ના અંત્ય સમયે દીર્ઘકાળ સાતાનો બંધ કરી આસાતાની બંધાવલિકાના અંત્ય સમયે પોતાના ક્ષયના ચરમ પ્રક્ષેપ સમયે ક્ષપક ૪ થી ૭ ગુણસ્થાનકે દીર્ઘકાળ ઉપસમ્ય૰ પાલીને મિથ્યાત્વના પ્રથમ સમયે ૭મી ના૨ક ૭મી ના૨ક અંતર્મુ૰ આયુ શેષ રહે અંત્ય આવશ્યક કરી તિર્યંમાં સમ્ય૰ પામી અનંતાની વિસંયોજના કરે ત્યારે સર્વસંક્રમથી અંત્ય પ્રક્ષેપ સમયે ગુક્ષપક પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯/૧ના અંત્ય સમયે ગુક્ષપક પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯/૩ના અંત્ય સમયે For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550