Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 384
________________ સંક્રમણકરણ ૩૨૯ ૧૭ - ૧૩ - ૯ના પતગ્રહમાં ૨૧નું સંક્રમણ :- પછી તરત મિશ્ર ક્ષય થતાં સમ્યક્ત્વને સંક્રમપણું અને પતથ્રહપણું નથી, તેથી ૨૧ પ્રકૃતિઓ અવિરતિ આદિને યથાસંખ્ય ૧૭ - ૧૩ - ૯ પ્રકૃત્યાત્મક રૂપ પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. (અહીં સત્તા ૨૨- ૨૧ની ઘટી શકે) અહીં સુધી શ્રેણિમાં નહિં રહેલા જીવોનો સંક્રમ અને પતંગ્રહ સ્થાનની વિધિ કહી. ઈતિ ૧લી અશ્રેણિગત જીવોની સંક્રમ - પતદગ્રહવિધિ સમાપ્ત અથ ૨જી ઉપશમશ્રેણિમાં વર્તતાં ઓપશમિક સમ્યગદષ્ટિ જીવોની સંક્રમને આશ્રયીને પતગ્રવિધિ કહે છે. - ૧૨માં ૭ના પતગ્રહમાં ૨૩નું સંક્રમણ :- ત્યાં ૨૪ની સત્તાવાળા જીવને સમ્યક્ત્વ તે મિથ્યાત્વ અને મિશ્રનું પતંગ્રહ જ છે. તેથી તેને (સમ્યકત્વને) બાદ કરતાં ૨૩ પ્રકૃતિઓ પુરુષવેદ, સંજ્વલન-૪, સમ્યકત્વ, મિશ્ર એ ૭ પ્રકૃત્યાત્મક - પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૧૨મા ૭ના પતગ્રહમાં ૨૨નું સંક્રમણ :- તથા ઉપશમશ્રેણિમાં વર્તતાં તે જ જીવને અંતરકરણ કરે છતે સંજ્વલન લોભનો સંક્રમ નથી. તેથી તે સંઇ લોભનો ત્યાગ કરે ૨૨ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૭ પ્રકૃત્યાત્મક પતંગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૧૨મા ૭ના પગ્રહમાં ૨૧નું સંક્રમણ :- તથા તે જીવને નપુંસક વેદ ઉપશાંત થયે ર૧ પ્રકૃતિઓ ૭ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. " ૧૨મા ૭ના પતંગ્રહમાં ૨૦નું સંક્રમણ - પછી સ્ત્રીવેદ ઉપશાંત થયે ૨૦ પ્રકૃતિઓ ૭ પ્રકૃત્યાત્મક પતગ્રહ સ્થાનમાં સંક્રમે છે. ૧૩માં ૬ના પતથ્રહમાં ૨૦નું સંક્રમણ :- પછી પુરુષવેદની પ્રથમ સ્થિતિમાં સમય ઓછી બે આવલિકા શેષ રહે ત્યાં સુધી (“કુસુ માનવાનું પ સેનાનુ ર વેરો' એ વચનથી) પુરુષવેદ પતંગ્રહ થાય નહીં. તેથી પૂર્વે કહેલ ૭ પ્રકૃતિઓમાંથી પુરુષવેદ બાદ કરતાં ૬ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં પૂર્વે કહેલ ૨૦ પ્રકૃતિ સંક્રમે છે. '૧૩માં ૬ના પતગ્રહમાં ૧૪નું સંક્રમણ :- પછી તરત જ ૬નોકષાય (હાસ્યાદિક-૬) ઉપશાંત થયે બાકી રહેલ ૧૪ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૬ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૩માં ૬ના પતગ્રહમાં ૧૩નું સંક્રમણ :- પછી તરત જ પુરુષવેદ ઉપશાંત થયે બાકી રહેલ ૧૩ પ્રકૃતિઓ ૬ પ્રકૃત્યાત્મક પતઘ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે. ૧૪મા પના પતગ્રહમાં ૧૩નું સંક્રમણ :- પછી તરત જ સંજ્વલન ક્રોધની પ્રથમસ્થિતિ સમયન 3 આવલિકા બાકી રહેતાં ( “તિનું સાનિયાનું સમાળિયારું પડિIEા ૩ સંગાથા''એ વચનથી) સંશોધ પણ પતંગ્રહ થતો નથી. તેથી પૂર્વે કહેલ ૬ પતçગ્રહમાંથી સંઇક્રોધ બાદ કરતાં શેષ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં પૂર્વે કહેલ ૧૩ પ્રકૃતિઓનું સંક્રમણ થાય છે. ૧૪મા પના પતગ્રહમાં ૧૧નું સંક્રમણ :- પછી તરત જ અપ્રત્યા-પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ ઉપશાંત થતાં બાકીની ૧૧ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૫ પ્રકૃત્યાત્મક પતઘ્રહમાં સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૪મા પના પતગ્રહમાં ૧૦નું સંક્રમણ :- પછી સંજ્વલન ક્રોધ ઉપશાંત થયે બાકી ૧૦ પ્રકૃતિઓ તે જ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે. ૧પમાં ૪ના પતગ્રહમાં ૧૦નું સંક્રમણ :- પછી તરત જ સંજ્વલન માનની પ્રથમ સ્થિતિમાં સમયોન ૩ આવલિકા બાકી રહેતાં સંજ્વલન માન પણ પતગ્રહ ન થાય, તેથી પૂર્વે કહેલ પમાંથી સંવમાન બાદ કરતા શેષ-૪ પ્રકૃત્યાત્મક પતઘ્રહ સ્થાનમાં તે જ ૧૦ પ્રકૃતિઓ સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૫માં ૪ના પતંગ્રહમાં ૮નું સંક્રમણ :- પછી તરત જ અપ્રત્યા પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશાંત થયે બાકીની ૮ પ્રકૃતિઓ તેજ ૪ના પતગ્રહમાં સંક્રમે છે. ૧૫મા ૪ના પતગ્રહમાં ૭નું સંક્રમણ - પછી તરત જ સંજ્વલન માન ઉપશાંત થયે ૭ પ્રકૃતિઓ ૪ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત કાલ સુધી સંક્રમે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550