________________
સંક્રમણકરણ
૩૪૫
- અથ નામકર્મના સંક્રમ પતદ્રગ્રહ વિધિ :- અથ નામકર્મના સત્તાસ્થાનો - સંક્રમ સ્થાનો:विद्वगेगसयं छप्पण-चउतिगणउई य इगुणनउईया । अट्ठचउदुगिक्कसीइ य, संकमा बारस य छट्टे ॥ २३ ॥ त्रि-द्विकैकशतं षट् पञ्च - चतुस्त्रिक नवतिकोनवतिश्च ।
अष्टचतुर्द्विकैकाशीतिश्च, संक्रमा द्वादश च षष्ठे ॥ २३ ॥ ગાથાર્થ :- ૧૦૩, ૧૦૨, ૧૦૧, ૯૬, ૯૫, ૯૪, ૯૩, ૮૯, ૮૮, ૮૪, ૮૨, ૮૧ એ પ્રમાણે છઠ્ઠા નામકર્મમાં ૧૨ સંક્રમસ્થાનો છે.
ટીકાર્ય - તે પ્રમાણે મોહનીયનો સંક્રમ પતગ્રહ વિધિ વિસ્તારથી કહ્યો. હવે નામકર્મની સંક્રમ પતટ્ઠહ વિધિ કહે છે. ત્યાં નામકર્મના ૧૨ સત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે. - ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫ આ પ્રથમ સંજ્ઞાવાળું સત્તાચતુષ્ક છે. ત્યાં સકલ પ્રકૃતિનો સમુદાય તે ૧૦૩ તે જ તીર્થંકર રહિત ૧૦૨, ૧૦૩ માંથી જ આહારકસપ્તક રહિત ૯૬, ૧૦રમાંથી આહારકસપ્તક રહિત તે ૯૫, (અનુસંધાન પેઈજ નંબર ૩૪૭).
શ્રેણિ પ્રાયોગ્યના પતદગ્રહ સંક્રમસ્થાનો (યંત્ર નં - ૧૬-બ)
કયું પદ્મહ? | - કયું સંક્રમ?
૨૦
ها به
૨૦
૨૦
૧૯
કયા જીવો સ્વામી | કયું પતહ? | કયું સંક્રમ? |કયા જીવો સ્વામી? UU
UX UU
UX UX
UX UX
UU UX
UU UX
UU UU
UX UU
UU UX
ه وا به
૧૮
૧૮
૧૪.
ها را به
૧૩
૧૩
UU
UX
૧૩ ૧૨
UU
UX
૧૧
UU
می| ماه ها به ما ما ما
UX
UX UU,X
UX X
UX X
૧0
UU,X UU,X
૧૦
આ ૨૦ થી ૧ સુધી (૧૭ - ૧૬ - ૧૫ સિવાયના) ૧૭ સંક્રમસ્થાનો માત્ર શ્રેણિગત જીવોને જ હોય છે.
(આજ યંત્રને ૩ વિભાગમાં વહેંચીને યંત્ર નં૦-૧૬-ક પેઈજ નંબર ૪૭૯માં બતાવેલ છે.).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org