Book Title: Jivan Safalya
Author(s): Vijaykirtichandrasuri, Kiranbhai
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ છે આપની શુભેચ્છા છે નવી પ્રજામાં જિજ્ઞાસા છે, સદભાવ છે, જાણવાની આતુ રતા છે. આજના યુવાન વર્ગને ધર્મ સંબંધી સમજવાને ભાવ જાગે છે. ધર્મ એ જીવન ઘડતરની કલા છે. જીવન સૌરભ પ્રગટાવનારી પ્રક્રિયા છે. જીવન સાફલ્યની પ્રતિતી છે. એટલું સમજાય અને નવી પ્રજાને હિતકારી થઈ શકે એ હેતુથી નીચેના ચાર પુસ્તક પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. ૭ જીવન ઘડતર ૦ જીવન સૌરભ ૦ ૦ જીવન સાફલ્ય : ૦ જીવન એજન્ ૦ આ પુસ્તકોમાં શતાવધાની પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજયકીર્તિચંદ્રસૂરિજી મહારાજશ્રીના લેખો અને વ્યાખ્યાને છે. આ લેખેનું સંપાદન શ્રી કિરણભાઈએ કર્યું છે. પૂ. આચાર્ય શ્રીમદ વિજયકીર્તિચંદ્રસૂરિજી મહારાજના પ્રેરણાત્મક લેખ સાથે સંપાદકની “સેના સાથે સુગંધ’ જેવો સુમેળ થયો છે. આ પ્રકાશનેને અમારા પ્રયાસ છે કેઈ ધર્મપ્રેમીને અનુમોદનીય બનશે. જીવન સાફલ્ય” માટે આપને અભિપ્રાય લખી મેકહશે તે અમે અત્યંત આભારી થઈશું.”

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 182