________________
(ર)
(પ) દિવ્ય સુખમાં પડેલો એ ઇ-બસ, માંજોડીવારમાં હું જાઉં છું, બસ હમણાં જ જાઉં છુંએમ વિચારે છે અને ત્યાં તો કેટલોય લાંબો કાળ વહી જાય છે અને મનુગલોકનાં , | અલ્પાયુષી સંબંધી તથા સ્નેહીજનો એટલામાં તો મરી અને ડોક | અન્ય ગતિમાં પહોંચી જાય છે. તેથી, તમારા દાદીનું સ્વર્ગમાંથી
ખટ્ટી’ ન ખાવવાનું કારણ , દેવલોકનાં અસ્તિત્વનો અભાવ નથી * પરંતુ, સ્વર્ગીય સુખોની તીવ્ર ખાસક્તિ છે.
જવાબ-૫) ઘારેબાજુથી સી-પેક કરાયેલ એવા એક મકાનમાં અથવા પેટીમ,
વાછુંકો વગાડવામાં આવે અને છતાંય, અવાજ બહાર સંભળાય છે. કોઈપણ સ્થળે કાષ્ટ્ર કે તિરાડ પાડ્યાં વિના , સીલપેક મકાન કે પેટીમાંથી, પી એવા રાહદોનાં પગલો નો બહાર નીકળી શકતાં હોય તો પછી, અરૂપી એવો આત્મા તો, તિરાડ કે કાણાં પાડ્યા વિના સહેલાઈથી બહાર નીકળી ન શકે છે. એમાં કોઈ નવાઈની વાત નથી. રૂપી એવા અવાજનાં શબ્દોનાં 5 પગલો જો પેટીને ભેદીને નીકળી શકે તો પછી, અરૂપી એવો “ આત્મા’ શા માટે ન નીકળી શકે ? ખુશીથી નીકળી શકે (કાનું કે તિરાડ પાડ્યાં વિના).
22 1 2 3 ? ? ? ? ? ? ? ? ? ?
'' S T ૧ ૧ ૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧5555 IIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
''
પ્રમ-Y: એક્વાર એક ચોરને હારૂ કરાવીને, સમગ્ર પ્રજનો અમલ, તે - ચોરનાં શરીરનાં નાનાં-નાનાં ટુકડા કરાવ્યાં . રાઈનાં દાણાં જેટલાં
નાનાં-નાનાં ટુકડાઓ કરાવવાં છતાંય, તમારો મનાયેલો આત્મા ચાંય મડ્યો નફીં, દેખાયો નહીં. એટલે નિશ્ચય કર્યો છે, જુવ અને શરીર wાં નથી પછુ એક જ છે. જે હોય તો અમને સિä કરીને
હમણાં હમણાં જ તમે બતાવો,જવાબ-Y: | ખરાનાં પારમાં અનિ વિદ્યમાન હોવા છતાંય , તેનાં નાનાં-નાનાં
ફડા કરવા છતાંય, દેખાય નહીં. એજ રીતે, માહાસમાં બુદ્ધિ વિદ્યમાન હોવા છતાંય, જીવતાં માણસનાં કરડે-કટકાં કરવાં છતાંય, બુદ્ધિ દેખાય ઠ્ઠી”. એજ રીતે , ફૂલમાં સુગંધ હોવા છતાંય , ફૂલની એક- એક પાંખડીઓ છૂટી ડરીને , ધ્યાનથી શોધવાનો પ્રયત્ન કરવા છતાંય, સુગંધ કોઈને પણ ન દેખાય , બસ, એજ રીતે , શરીરમાં વિદ્યમાન હોવા છતાંય, શરીરનાં કટ-gટકાં કરવાથી , અરૂપી એવો - ખત્મા ન દેખાવા છતાંય, ‘આત્મા' નો અભાવ માની ન શકાય. મ-૫: એક જીવતાં ચૌરને લોઢાની ફંનીમાં પૂરીને, સંપૂર્ણ કુંભીને ચારેબાજુથી
સીલપેક કરાવ્યાં બાદ, ખાવાડિયાને અંત , કુંભીને ઉઘાડીને જોયું તો, પેલો ચોર બિચારો મરણ પામેલો હતો. પરંતુ, તપાસ કરવા છતાંય , ટૂંકીમાં, કોઈ જગ્યાએ નાની તિરાડ કે નાનું સરખું કાણું પણ પડેલું ન હતું. જો જીવ શરીરથી જુદી હોય અને તે શરીર છોડીને ચાલ્યો ગયો હોય, તો કુંનીમાં કોઈ પળે તો તિરાડ ડાઈ અવશય પડવું જોઈએ, પરંતુ, તેવું થતું નથી. તેથી , જીવ અને શારીર જુદાં નથી પણ એક જ છે. જે હોય તો સાબિત કરી બતાવો.
: એકવાર ઋવતાં ચોરનું વજન કર્યા બાદ, તુરંત તાલપુર ઝેર ખવડાવીને,
ચોરને સભા સમક્ષ મારી નંખાવ્યો. ત્યાર બાદ, ૬રી વજન . બે આત્મા નામની વસ્તુ શરીરમાંથી નીકળી ગઈ હોય તો, કંઈક અંશો , થોડું-ઘes પણ વજન તો ઓછું થવું ન જોઈએ. પરંતુ, વજન સરખેસરખું થાય છે અને જરાય ઘટાડો ન થાય. તેથી, જીવ અને શરીર જુદાં- જુદાં નથી. પરંતુ, એક જ છે. અને પરલોક જેવી કોઈ વસ્તુ નથી .
જો હોય તો સિદ્ધ કરીને બતાવો. જવાબ- ૬ : અરે ! વજન તો પુલ- ૪ પદાર્થનો ગુણધર્મ છે, જયારે , જીવ (માત્મા
'તો પુછાલથી ભિન્ન એવો અપી પદાર્થ હોવાથી , આમાં નીકળવા છતાં, વજનમાં લેરા પણ ધટાડો ન થાય.
? ? ? ? ? ? ? ? ? ' ' ' ' ,
આ રીતે, જાવ-અને પરલોડ સંબંધી શંકાઓ વિષે સમાધાન મળતાં , પ્રદેશ રાજ નાસ્તિક મટીને આરિતક થયા , ધર્મનો બોધ પામી , ૧ર વ્રતધારી શ્રાવક બનીને , હવે પછી ‘હું જીવું ત્યાં સુધી [ડાયમ માટે , છડૂનાં પારણું દ૬ અને પારણે એકાસણાં ક૨વાનો , અભિગ્રહું સ્વીકારીને મોક્ષમાર્ગ વિરોષથી આગળ વધ્યાં.
તેથી, સામાન્યથી આ સવાલ - wવાબો દ્વારા “yવ આત્મા' નામની વસ્તુની સિદ્ધિ સ્પષ્ટપણે થઈ જાય છે. વિરોધથી આ અંગે રે | જાણવાની જીજ્ઞાસા હોય તો, “ગણધરવાદ' નામના ગ્રંથમાંથી , જીવની | રિહિં માટેનું વિસ્તૃત વિવેચન મેળવીને , વાંચી શકાશે.