Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 11
________________ - 2 2 Inline ? ? ? ? ? ? » નરક આયુરયો પણ ક્ષય થયેલ નથી. તેથી, તમારા દાદા અહીંન ખાવવાનું કારણ નરગતિનો અભાવ નથી પરંતુ, નારક જીવોની પરતંત્ર અવસ્થા - એ કા૨ણા છે. એટલે, નરકલોકનાં નારક જીવોનું, અહીં પૃથ્વીલોકની ઉપર સાક્ષાત્ આગમન ન થવા માત્રથી નરકની દુનિયાનાં અસ્તિત્વનો અભાવ ન માની શકાય , તેથી “પરલોક' જેવી વસ્તુ તો ચોક્કસપણે यस्तुने भएको भानो सो पछी माइनितामा गधेडाना शिंगडा રેખને કુંવારા બાપનું અસ્તિત્વ પણ, ન દેખાવા છતાંય , માન પs. ચાલો ને ? પરંતુ, તે તો ઈર નથી, માન્ય નથી કે જવાબ-I: પોતાને ન દેખાતી ઘણી વસ્તુઓને બાજે દુનિયા માને છે : . તાજ મહેલ , દિલ્હી, લાલ દરવાજ, કુતુબમિનારદ સ્થળોને હુમણાં સુધી ન જેવા છતાંય, અને હાલમાં ન દેખાવા છતાંય, ને આપણે માનીએ છીએ, તો પછી , અરૂપી એવા આત્માને, ન દેખાવા છતાંય, માનવામાં શું વાંધો છે કે આપણને આત્મા ભલે પ્રત્યક્ષ નથી દેખાતો , પરંતુ, સિદ્ધ ભગવંતો , કેવલી ભગવંતો, અનુભૂતિ સંપના આત્માઓને તો આત્મા પ્રાણપણો સાક્ષાત અનુભવાય છે. 1 1 1 2 3.2 -૨ : આપની માન્યતા મુજબ, અત્યંત , દંડ અને પાપી એવા મારા દાદા, મરીને જો નરકમાં ગયાં હોય અને ત્યાંની તીવ્ર વૈદના જે સહી રહ્યાં હોય, તો તેઓ અહીં આવીને , શા માટે મને સમજાવતાં નથી ? મારા ઉપર એમનો અતિશય સ્નેહ હોવાથી, મારા અકૃત્યો -પાપો અટકાવવાની પ્રેરણા કરવા માટે , હજુ સુધી અહીં શા માટે નથી આવ્યાં એટલે, સારીર અને આત્મા જયં-જુદંt નથી પણ એક જ છે અને પરલોક જેવી કોઈ વસ્તુ નથી, નકલોક - જેવી કોઈ દુનિયા 3 નથી. જે હોય તો હમણાંજ સાબિત કરીને બતાવો. -જવાબ-ર: અહીંથી મને, નરકમાં ગયેલ આત્મા, અહીં રહેલ પોતાનાં *પૂર્વભવનાં સ્નેહીજનો પાસે ન આવવાનાં ડારકુtો નીચે મુજબ છે : (1) નરકમાં રહેલો જીવ, આ પૃથ્વીલોકમાં આવવા ઈચ્છે, તો પણ { આવી ન શકે. ડોરણ ૮, તેને લેશ માત્ર પણ સ્વતંત્રતા ન હૈોય , પૂરેપૂરી પરતંત્ર હોય, સતત કામ આપનારા ત્યાંના કઠોર સંત્રીઓ 'પરમાધામી દેવો; ક્ષણવાર માટે પણ નારકના જીવોને છૂટો ન મૂકે. નરની ભયંકર વેદના તેને અતિ પિવળ કરી નાંખે છે. ઘણા રોગોની સતત હાજરીનાં લીધે, શરીર અને મનથી અત્યંત પ્રસ્ત એવાં નારકને કર સૂએ નહીં. » વેદનીય કર્મ પૂરેપૂરું ન ભોગવાય ત્યાં સુધી , નારકનો જીવ તે પોતાની ઈચ્છા મુજબ ક્યાંય પણ જઈ ન શકે. પ્રશ્ન-3:1 મારાં ઉપર અત્યંત સ્નેહ ધરાવતાં મારાં દાદીમા, જે ધર્મના પ્રભાવે દેવલોકમાં ગયા હોય તો, મને પ્રતિબોધ કરવા માટે અહીં શા માટે ન આવે ? આજ સૂચવે છે કે દેવલોક નામની કોઈ દુનિયા છે જ નહીં. અરે, આ લોક સિવાયની પરલોક નામની દુનિયા છે જ નહીં. જે હોય તો અમને સિદ્ધ કરી બતાવો. વાબ-3: દેવલોકમાંથી અહી ન આવવાનાં કારણો નીચે મુજબ છે : (૧) સ્વર્ગ (દેવ) લોકની સરખામણીમાં, આ મનુષ્યલોક ઘણો ગંદો છે. માપણાં મનુષ્યલોકથી ૪૦૦ - પoo યોજન દૂર હોવાં છતાંય, અહીંની | દુધને તેઓ સહી ન શકે એ માટે, અહીં ન આવે. ૧૪ દિવ્ય કામનોગોમાં ખૂબ મ૨ણૂલ બની જાય છે અને માનવીય સુખોમાં તેમની રૂચિ રહેતી નથી. માટે, અહીં ન આવે.35 એ દેવનો , મનુષ્ય સાથેનો જૂનો સંબંધ તૂટી ગયો હોય છે અને | બીજુ-બાજુ, દેવ-દેવીઓ સાથેનો નવો ગાઢ પ્રેમ સંમેલો હોય છે. | નવાં પાત્રો સાથેની અતિરાય ગાઢ લાગણી બંધાઈ જવાથી, જૂના મનુષ્યલોકનાં સ્નેહીજનો સાથેનાં સંબંધોનું પૂરેપૂરું વિસ્મરણ પ્રાય: કરીને થઈ જાય છે. જી આજના કાળમાં પણ, દેવતાઓ સાક્ષાત્ ભલે ન દેખાય પરંતુ, ઘણીવાર પરમાત્માનાં પ્રભાવ અને પ્રભુભકિતથી ખેંચાઈને, આ પૃથ્વીલોક ઉપર આવે છે. રાતનાં જીવોના હૃદયમાં , પ્રભુ પ્રત્યેનો ભકિતભાવ , અહોભાવ અને શ્રા વધે તે માટે , દેવો દ્વારા જિનાલયમાં અમીઝરણાં, કેસર છાંટણાં , છમનું હુલવું વગેરે ચમત્કારો આજે પણ થાય છે, જે આપણને સહુએ અનુભવેલ - જોયેલ અથવા સાંભળેલ પણ હુર. તેથી, આ દેવતાઓનું નિવાસ સ્થાન એવા “દેવલોક' નામની દુનિયાનું અસ્તિત્વમાં આના દ્વારા સ્પષ્ટપણે સિદ્દ થાય છે. આ કારના | | ___ ?

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 198