Book Title: Jineshvar Mahima
Author(s): Jayantilal P Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 12
________________ (૮) શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવા અહિંસા ધર્મ શ્રી જિનના છે, (૯) જેનું અપાર માહાત્મ્ય છે, એવી તી કરદેવની વાણીની ભક્તિ કરો. (૧૦) પ્રાણી માત્રને રક્ષક, અધવ અને હિતકારી એવા કાઈ ઉપાય હાય તે તે વીતરાગના ધર્મ જ છે. (૧૧) શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે, તેની પ્રતીતિ જિન પ્રતિબિ ંબ સૂચવે છે; તે શાંત દશા પામવા સારું જે પતિ અથવા અનુકરણ અથવા માતેનુ નામ ‘જૈન,” જે માગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. (૧૨) સઘળાં ધર્મોમાં દયા સંબંધીના થેાડા થોડા આધ છે ખરો પણ એમાં તે જૈન તે જૈન છે. (૧૩) જૈન જેવું એક પૂર્ણ અને પવિત્ર દન નથી, વીતરાગ જેવા એ દેવ નથી, તરીને પાર પામવું હોય તો સના દનરૂપ કલ્પવૃક્ષને સેવે. (૧૪) શ્રી જિનેશ્વર ભગવાને કહેલું સસ્વરૂપ યથાતથ્ય જ છે. “નિજ આત્મસ્વરૂપ મુદ્દા પ્રગટે, મન તાપ ઉતાય તમામ મટે, અતિ નિરતા વણ દામ ગ્રહેા, ભજીને ભગવંત ભવંત લહેા.' 4 વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ; ઔષધ જે ભવરેગનાં કાયરને પ્રતિકૂળ Jain Educationa International For Personal and Private Use Only ܕܪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 250