________________
નિશીથ ચૂર્ણમાં પણ ધર્મચક્ર, દેવનિમિત રપ, વિતસ્વામી પ્રતિમા અને કલ્યાણકભૂમિ આદિ તીર્થસ્થાની નેંધ મલે છે.
" उत्तरावहे धम्मचक्र मथुगए देवणिम्मिा थमा कोमलाए जियंतसामी पडिमा, तित्यकगण वा जम्मभूमिओ।"
સૂત્રોના ભાગ્ય અને ટીકાકારો લખે છે કે-અષ્ટમી ચતુર્દશી આદિ પવીતિથિઓમાં નગરમાં રહેલા સર્વ જિનમ દિરનાં દર્શન કરવાં જોઈએ. જુઓ તેના પઠે.
"निस्सकडमनिम्मकडे चहए सब्यहि शुई तिनि । वेलंब घडआणि व नाउं रविकिक आववि." " अट्टमीचउदसी मुंचेश्य सब्वाणि साहुणो सन्चे बन्देयचा नियमा अबसेम-तिहीम जत्ति ॥" ।
एएसु चैव अट्ठमीमादीमु चयाई साहुणा बा जे अणणाए वमहीए ठित न चंदंति मास लहु ॥
વ્યવાર ભાષ્ય અને ચૂર્ણિ આઠમ, ચાંશ આદિ પર્વતિથિના દિવસે મા સર્વ જિનમદિરામાં રહેલી જિન પ્રતિમાઓને, અને પિતાને તથા બીજા ઉપાધ્યામાં રહેલા સર્વ સાધુઓને પથાયલઘુ સાધુઓએ વદન કરવું જોઈએ, જે વદન ન કરે તે સાધુ પ્રાચત્તને ભાગી થાય.
મહાનીશીથ સત્રમાં પણ અત્ય, તીય અને તીર્થોમાં ભરાતા મેળાઓને ઉલ્લેખ મલે છે.
जहन्नया गायमा ते साहुणो त आयरिय भणति नहा-णं जह भयत्रं तुम आणावेहि ताणं अम्हेहि तिस्थय करि( २ )या चंदप्यहसामियं बंदि(३) याधम्मचक्कं गंतृणमागच्छामा ।
આ પાઠે આ સિવાય નાનામાંગમાં પાના નિર્વાનુમયે સિકગિરિ-પુંજાવ વગેરેના પાઠે આવે છે. તેમજ સેલગ અને પથકના નિવામાં પણ પુંડરીકાચલને ઉલેખ છે. શ્રીજીવાભિગમ સૂત્ર,શ્રી રાયપસેનીય સૂત્ર અને જંબુઢીપપત્તિના પાઠોથી શાશ્વતી જિનપ્રતિમા, પૂજનવિધિ અને દેવે આસો તથા ચેત્રની ઓળીમાં નદીશ્વરઢીયની યાત્રાએ જાય છે અને અઠ્ઠઈ મહેત્સવ કરે છે તેમજ જિનેશ્વર ભગવતના કલ્યાણક દિવસોમાં પણું દે નંદીશ્વરદ્વીપની ચાત્રાએ જાય છે, મહત્સવ કરે છે, વગેરે માટે બહુ જ પ્રસિદ્ધ છે એટલે અહીં નથી આપ્યા. આવી જ રીતે શ્રી ભગવતી સૂત્રમાં જંઘાચાર અને વિદ્યા