________________
: ૧૨ :
જેને દૃષ્ટિએ દેશ વખત ગફલતી થતી જોવામાં આવે છે તેથી આ બાબતમાં અહીં ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. કેટલાક રોગની નિષ્ઠામાં સ્થિતિ માનનારનાં મંતવ્ય આવી રીતે આત્મવંચના કરતાં જોવામાં આવ્યાં છે તેનું કારણ પરંપરાજ્ઞાનની ઉપેક્ષા અને ગાભાસમાં આસક્તિ જણાય છે. આ અગત્યના વિષયમાં શ્રી આનંદઘનજી મહારાજ પદમાં પણ વારંવાર સૂચના કરે છે. સાડત્રીશમા પદની ત્રીજી ગાથામાં આ જ વિચાર તેઓશ્રી બતાવે છે અને અન્યત્ર પણ જ્યાં જ્યાં તે વિચાર તેઓશ્રી બતાવે છે ત્યાં વિવેચનમાં તે પર ધ્યાન ખેંચવામાં આવ્યું છે.
ગ' વ્યાખ્યા યોગ શબ્દનો અર્થ વિચારતાં ગુરુજ્ઞાનની બાબત આપણે વિચારી લીધી. હવે મૂળ વિષય ઉપર આવતાં ગ શબ્દની વ્યાખ્યા વિચારીએ. ત્યાં પાતંજલ યુગદર્શનકાર ગની વ્યાખ્યા કરતાં કહે છે કે-રોજ નિવૃત્તિનિરોડા એટલે ચિત્તવૃત્તિના નિરોધને અથવા ચિત્તવૃત્તિની સંસ્કારશેષ અવસ્થાને એ વ્યાખ્યા પ્રમાણે યોગ કહેવામાં આવે છે. આ વિષયમાં પતંજલિની એગ શબ્દની વ્યાખ્યા સાથે જેનની ગ શબ્દની વ્યાખ્યા મળતી થતી નથી. ચિત્તવૃત્તિના નિરોધને વેગ કહેવાને બદલે તેના મૂળ અર્થમાં ગુજરાતે તિ યોr: સાધ્ય સાથે ચેતનજીને જે જેડી દે છે તેને અહીં એગ કહેવામાં આવે છે. આ અર્થમાં જૈન પરિભાષામાં વેગ શબ્દ વપરાયે હોય એમ લાગે છે. રોગ શબ્દની સીધી સ્પષ્ટ વ્યાખ્યા મારા જેવામાં આવી નથી. એગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં વેગ શબ્દનું વર્ણન કરતાં (ગાથા