________________
અનુવાદની શૈલી “ભગવાન મહાવીરની ધર્મકથાઓ” જેવી રાખેલી છે. ઉપયોગી ટિપ્પણો અને શબ્દકોશ પણ પાછળ ઉમેરવામાં આવ્યાં છે. અનુવાદમાં કેટલાક શબ્દ અર્થની શુદ્ધ સમજણને માટે મૂળ જેવા જ રાખવા પડ્યા છે. પણ તેમનો કેટલેક ખુલાસો વાચકે કેશમાંથી મેળવી લેશે.
આ ગ્રંથમાળાના મણકાઓ તૈયાર કરવામાં શ્રી. ગેપાલદાસભાઈને સહકાર મારે માટે ખાસ સ્મરણીય છે.
શ્રીમાન કાકાસાહેબની લખેલી પ્રસ્તાવનાને સમજવા તરફ ફરીવાર વાચકેનું ખાસ ધ્યાન ખેંચું છું.
બેચરદાસ દોશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org