Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 278
________________ 5 ઔદારિકસંબંધી ઉભયનો અંતરકાળ (ભા. ૧૬૬) ૨૬૯ त सागरावमाई संपुन्ना पुव्वकोडी उ ॥१॥' गुरवस्तु व्याचक्षते-तदारम्भसमयस्य पूर्वभवशाटेनावरुद्धत्वात् समयहीनं क्षुल्लकभवग्रहणं जघन्यं शाटान्तरमिति, तथा च किलैवमक्षराणि नीयन्तेत्रिसमयहीनं क्षुल्लकमित्येतदपि न्याय्यमेवास्माकं प्रतिभाति, किन्त्वतिगम्भीरधिया भाष्यकृता सह विरुध्यत इति गाथार्थः ॥ इदानीं सङ्घातपरिशाटान्तरमुभयरूपमप्यभिधित्सुराह___अंतरमेगं समयं जहन्नमोरालगहणसाडस्स । સતિમયા ૩ઘaો તિત્તીસં સારા હૃતિ દાદા (મા) व्याख्या : 'अन्तरम्' अन्तरकालम्, एकं समयं 'जघन्यं' सर्वस्तोकम् औदारिकग्रहणशाटयोरिति, सत्रिसमयान्युत्कृष्टं त्रयस्त्रिंशत् सागरोपमाणि भवन्तीति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु भाष्यगाथाभ्यामवसेयः, ते चेमे-"उभयंतरं जहण्णं समओ निव्विग्गहेण संघाए । परमं सतिसमयाइं 10 આટલો કાળ પ્રાપ્ત થાય. ભાષ્યકારે કહ્યું છે – “જઘન્યથી ક્ષુલ્લકભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ પૂર્વકોટી અધિક તેત્રીસ સાગરોપમ.” ૧(વિ.આ.ભા. ૩૩૩૨) (આ પ્રમાણે ભાષ્યગાથાઓ અનુસારે જઘન્ય – ઉત્કૃષ્ટ કાળ ટીકાકારે બતાવ્યો. હવે ગુરુપરંપરાએ આ ગાથાનો અર્થ ટીકાકાર બતાવતાં કહે છે –) ગુરુઓ આ પ્રમાણે કહે છે કે– “જો કે ભાષ્યકારે સર્વશાટનું જઘન્ય અંતર સંપૂર્ણ ક્ષુલ્લકભવગ્રહણ કહ્યું છે પરંતુ ભવના આરંભ સમયે પૂર્વભવનો લાટ (નિશ્ચયમતે) માનેલો 15 હોવાથી એક સમય હીન એવો જ ક્ષુલ્લકભવગ્રહણ જઘન્ય શાટનું અંતર જણાય છે. તેથી મૂળગાથાના અક્ષરોનો આ પ્રમાણે અર્થ કરવો–ત્રિસમયહીન ક્ષુલ્લકભવ અર્થાત્ ત્રિ અને સમય બંને શબ્દો જુદા જુદા લેવા, તેથી અનુક્રમે ત્રિસમયહીન ક્ષુલ્લક- ભવગ્રહણ સર્વસંઘાતનો જઘન્ય અંતરકાળ જાણવો અને એકસમયહીન ક્ષુલ્લકભવગ્રહણ સર્વશાટનો જઘન્ય અંતરકાળ જાણવો. જો કે અમને (ટીકાકારાદિને) આ અર્થ પણ ન્યાપ્ય જ લાગે છે. પરંતુ અતિગંભીર આશયવાળા 20 એવા ભાગ્યકાર સાથે આ અર્થનો વિરોધ આવે છે. ૧૬પા . 'અવતરણિકાઃ હવે સંઘાત-પરિપાટ ઉભયનું અંતર કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ ઔદારિકશરીરનો સંઘાત-પરિપાટઉભયનો અંતરકાળ જઘન્યથી એક સમયનો છે અને ઉત્કૃષ્ટ અંતરકાળ ત્રિસમયાધિક તેત્રીસ સાગરોપમ છે. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. 25 ભાવાર્થ ભાષ્યગાથાઓવડે જાણવા યોગ્ય છે. તે ગાથાઓ આ પ્રમાણે છે – કોઈક ઔદારિકશરીરી જીવ આયુષ્યના અંતસમય સુધી સંઘાત-પરિપાટ ઉભયને કરીને આગળના ભવમાં ઋજુગતિવડે ઉત્પન્ન થઈ ભવના પ્રથમસમયે સંઘાતમાત્રને કરીને ફરી ઉભય શરૂ કરે ત્યારે ઉભયનો જઘન્યથી એકસમય અંતરકાળ પ્રાપ્ત થાય. દેવભવમાં તેત્રીસ સાગરોપમ અનુભવીને અહીં વિગ્રહવડે આવીને ८४. तत् सागरोपमाणि संपूर्णानि पूर्वकोटी तु ॥१॥ ८५. उभयान्तरं जघन्यं समयो निर्विग्रहेण संघाते । परमं सत्रिसमयानि 30

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418