Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 369
________________ ૩૬૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) प्रधानमैहिकामुष्मिकफलप्राप्तिकारणमिति स्थितम् । 'इति जो उवएसो सो नयो नामंति 'इति' एवमुक्तेन न्यायेन यः उपदेशो ज्ञानप्राधान्यख्यापनपर: स नयो नाम ज्ञाननय इत्यर्थः । अयं च चतुर्विधे सम्यक्त्वादिसामायिके सम्यक्त्वसामयिकश्रुतसामायिकद्वयमेवेच्छति, ज्ञानात्मकत्वादस्य, देशविरतिसर्वविरतिसामायिके तु तत्कार्यत्वात् तदायत्तत्वान्नेच्छति, गुणभूते चेच्छतीति गाथार्थः 5 ॥१०५४॥ उक्तो ज्ञाननयः, अधुना क्रियानयावसरः, तद्दर्शनं चेदं–क्रियैव प्रधानमैहिका मुष्मिकफलप्राप्तिकारणं, युक्तियुक्तत्वात्, तथा चायमप्युक्तलक्षणामेव स्वपक्षसिद्धये गाथामाह'णायंमि गिण्हियव्वे 'त्यादि, अस्याः क्रियानयदर्शनानुसारेण व्याख्या-ज्ञाते ग्रहीतव्येऽग्रहीतव्ये चैव अर्थे ऐहिकामुष्मिकफलप्राप्त्यर्थिना यतितव्यमेव, न यस्मात् प्रवृत्त्यादिलक्षणप्रयत्नव्यतिरेकेण ज्ञानवतोऽप्यभिलषितार्थावाप्तिदृश्यते, तथा चान्यैरप्युक्तम्10 ચૈિવ 77 , જ્ઞાન 7 મતમ્ / यतः स्त्रीभक्ष्यभोगज्ञो, न ज्ञानात् सुखितो भवेत् ॥१॥" तथाऽऽमुष्मिकफलप्राप्त्यर्थिना क्रियैव कर्तव्या, तथा च मुनीन्द्रवचनमप्येवमेव व्यवस्थितं, યત ૩ોમ્ - વાત સ્થિર થઈ. આ પ્રમાણેનો જે જ્ઞાનની પ્રધાનતા જણાવવામાં તત્પર એવો ઉપદેશ છે તે જ્ઞાનનય 15 છે. આ જ્ઞાનનય સમ્યક્તાદિ ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યક્તસામાયિક અને શ્રુતસામાયિક આ બેને જ ઇચ્છે છે, કારણ કે આ બે સામાયિક જ્ઞાનાત્મક છે. જ્યારે દેશવિરતિ અને . સર્વવિરતિસામાયિક જ્ઞાનનું કાર્ય હોવાથી (એટલે કે જ્ઞાનથી પ્રગટ થનારા હોવાથી) જ્ઞાનને આધીન છે. માટે આ છેલ્લા બે સામાયિકને જ્ઞાનનય ઇચ્છતો નથી, અર્થાત્ મુખ્યરૂપે ઇચ્છતો નથી, ગૌણપણે તો આ બે સામાયિકને પણ ઇચ્છે છે. ૧૦૫૪ જ્ઞાનનય કહ્યો. ર ક્રિયાનય : હવે ક્રિયાનયનો અવસર છે. તેની માન્યતા આ પ્રમાણે છે. ક્રિયા એ જ ઐહિક – આમુખિક ફળની પ્રાપ્તિનું પ્રધાન કારણ છે કારણ કે તે જ યુક્તિયુક્ત છે. આ નય પણ પોતાના પક્ષની સિદ્ધિ માટે ઉપરોક્ત ગાથા જ જણાવે છે. “પર્ધામ.frદ્દયત્રે'..... ઇત્યાદિ, ક્રિયાનય આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે – ઉપાદેય, હેય એવા અર્થોમાં ઐહિક-આમુમ્બિક ફળની 25 પ્રાપ્તિના અર્થી જીવે યત્ન જ કરવા યોગ્ય છે. (જ્ઞાનનય જ્ઞાતે ઇવ’ એ પ્રમાણે “જકાર જ્ઞાન સાથે જોડે છે. ક્રિયાનય જ કાર યત્ન શબ્દ સાથે જોડે છે. ) કારણ કે ઉપાદેયમાં પ્રવૃત્તિ, હેયથી | નિવૃત્તિ વિગેરે રૂપ પ્રયત્ન વિના જ્ઞાનવાળાને પણ ઇચ્છિત અર્થની પ્રાપ્તિ થતી દેખાતી નથી. અન્યોવડે પણ કહેવાયેલું છે – “પુરુષોને ક્રિયા જ ફળ આપનારી છે, જ્ઞાન ફળ આપનારું છે એવું મનાયું નથી, કારણ કે સ્ત્રીભોગ, ભક્ષ્યભોગને જાણનારો એકલા જ્ઞાનમાત્રથી સુખી થતો 30 નથી. //” તથા આમુખિક ફળની પ્રાપ્તિના અર્થીએ ક્રિયા જ કરવા યોગ્ય છે અને જિનેશ્વરોનું વચન પણ ક્રિયાના મહત્વને જ જણાવનારા તરીકે રહેલું છે. 20

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418