________________
૨૯૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
अथवोपोद्घाते सर्वद्रव्याणि विषयः सामायिकस्य, इह तान्येव सर्वद्रव्याणि सामायिकस्य हेतुः, श्रद्धेयज्ञेयक्रियानिबन्धनत्वात्, अथवाऽन्यथा पुनरुक्तपरिहार:-कृताकृतादिगाथायां कृतमकृतं वा सामायिकं कार्यं कर्म, कर्तुरीप्सिततमत्वात्, केन कृतमिति कर्तुः प्रश्नः, केषु द्रव्येष्विति साधकतमकरणप्रश्नः, प्राकृते तृतीयाबहुवचनं सप्तमीबहुवचनतुल्यं तृतीयार्थे वा सप्तमी कृत्वा 5 निर्देशः, न चैतदपि स्वमनीषिकाव्याख्यानं, यतो भाष्यकारेणाप्यभ्यधायि
"विसओवि उवग्घाए केसुत्तीहं स एव हेउत्ति । सद्धेयणेयकिरियाणिबंधणं जेण सामइयं ॥१॥ अहवा कयाकयाडस कज्जं केण व कयं च कत्तत्ति।
ત્તિ રામાવો તતિયત્વે સત્તમ ઋાઉં ર” इत्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥१७६॥ द्वारं ॥ साम्प्रतं कदा कारकोऽस्य भवतीत्येतन्नयैर्निरूपयन्नाह -
10.
અથવા ઉપોદ્ધાતમાં સર્વદ્રવ્યો એ સામાયિકના વિષય તરીકે જાણવા અને અહીં તે જ સર્વદ્રવ્યો સામાયિકના કારણ તરીકે જાણવા, કારણ કે સામાયિકના ત્રણ કારણ છે. શ્રદ્ધા, જ્ઞાન
અને ક્રિયા. આ સર્વદ્રવ્યો એ શ્રદ્ધેય છે શેય છે, અને ચારિત્રક્રિયાનું કારણ છે. (અર્થાત્ સર્વદ્રવ્યો 15 ઉપરની શ્રદ્ધા તેમનું જ્ઞાન અને યથાયોગ્ય નિવૃત્તિ/પ્રવૃત્તિની ક્રિયા સામાયિકની પ્રાપ્તિ કરાવી આપે
છે. માટે સર્વદ્રવ્યો સામાયિકના કારણ કહ્યા છે) અથવા ત્રીજી રીતે પુનરુક્તદોષનો પરિહાર બતાવે છે–કૃતાકૃતાદિ ગાથામાં કરાયેલું કે નહિ કરાયેલું સામાયિક કરવા યોગ્ય છે. અર્થાત્ કર્તાને પોતાની ક્રિયાવડે અત્યંત ઇચ્છિત હોવાથી અહીં સામાયિક એ કર્મ બને છે. “કોનીવડે કરાયું ?' અહીં
સામાયિક કરનાર એવા કર્તા માટેનો પ્રશ્ન છે. જયારે ઉપોદ્ધાતમાં શેમાંથી પ્રગટ થયો છે ? 20 એ પ્રમાણે મૂળકર્તાનો પ્રશ્ન હતો.)
કયા દ્રવ્યોમાં? અહીં તૃતીયા બહુવચન અને સપ્તમીબહુવચન બંને પ્રાકૃતમાં તુલ્ય જ હોય છે. અથવા તૃતીયા અર્થમાં સપ્તમીવિભક્તિ જાણી કરણ માટેનો પ્રશ્ન જાણવો. (અર્થાત્ કયા દ્રવ્યોવડે સામાયિક કરાય છે ?) આ પ્રમાણેના અર્થો પોતાની બુદ્ધિથી કરેલા નથી, કારણ કે
ભાષ્યકારે પણ આ જ વાત કહી છે-“ઉપોદ્ધાતમાં ‘' દ્વારમાં વિષયો કહેલા છે અને અહીં 25 તે જ વિષય (સર્વદ્રવ્યો) હેતુરૂપ જાણવો, કારણ કે સામાયિક એ શ્રદ્ધેય, બ્રેય અને ક્રિયારૂપ હેતુવાળું
છે. //લા અથવા, કૃતાકૃતાદિ દ્વારોમાં પ્રથમ દ્વારમાં કર્મ, બીજા દ્વારમાં કર્તા અને ત્રીજા દ્વારમાં સપ્તમીને તૃતીયાર્થે કરી કરણભાવ જાણવો. (જથી ઉપોદ્દાત સાથે પુનરુક્ત દોષ આવે નહિ.) પ્રાસંગિક ચર્ચાવડે સર્યું. ૧૭૬ll
અવતરણિકા : હવે સામાયિકનો કર્તા ક્યારે કહેવાય? આ દ્વારનું નયોવડે નિરૂપણ કરતાં 30 ભાષ્યકાર કહે છે કે
७. विषयोऽप्युपोद्घाते केष्वितीह स एव हेतुरिति । श्रद्धेयज्ञेयक्रियानिबन्धनं येन सामायिकम् ॥१॥ अथवा कृताकृतादिषु कार्य केन वा कृतं च कर्तेति । केष्विति करणभावः तृतीयार्थे सप्तमी कृत्वा ॥२॥