Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
નિશીથા દસૂત્ર - સૂાનુવાદ ]િ જે સાધુ-સાધ્વી કતરની સુધારણા સ્વયં રે કે ક્રનારની અનુમોદના રે. [૪] જે સાધુ-સાધ્વી નખોદણીની સુધારણા સ્વયં રે કે ક્રનારની અનુમોદના રે.
[૫] જે સાધુ-સાધ્વી મનખોતરણીની સુધારણા સ્વયં રે કે નારની અનુમોદના રે.
[૬] જે સાધુ-સાધ્વી અલા કઠોર વચન ધે કે ધેનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[] જે સાધુ-સાધ્વી અલ્પ પણ મૃષાવાદ બોલે કે બોલનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૮] જે સાધુ-સાધ્વી અલ્પ પણ અદા સ્વયં ગ્રહણ કરે કે ગ્રહણ કરનારની અનુમોદના કરે.
[૯] જે સાધુ-સાધ્વી અલ્પ પણ અચિત્ત શીત કે ઉષ્ણ પાણીથી હાથ, પગ, કાન, આંખ, દાંત, નખ, મૂળ આદિ તે પ્રક્ષાલે કે ધુવે અથવા પ્રક્ષાલન કરનાર કે ધોનારને અનુમોદે.
[૮] જે સાધુ-સાધ્વી અખંડ ચમને ધારણ કરે – પાસે રાખે કે ધારણ કરનારની અનુમોદના કરે.
૮િ૧] જે સાધુ-સાધ્વી અખંડ વસ્ત્ર ધારણ કરે – પાસે રાખે કે ધારણ કરનારની અનુમોદના જે.
[] જે સાધુ-સાધ્વી અભિન્ન વસ્ત્ર ધારણ ક્રે કે ધારણ જનારની અનુમોદના રે
[] જે સાધુ-સાધ્વી તંબુપાત્ર, કષ્ટપાત્ર, મૃતિપાત્રનું સ્વયં નિર્માણ, સંસ્થાપન કે વિષમને સમ બનાવવા રૂપ કાર્ય સ્વયં કરે કે તેમ કરનારની અનુમોદના રે. | [] જે સાધુ-સાધ્વી દંડ, લાઠી, ઉપલેખનિકા કે વાંસની સળીનું નિર્માણ, સંસ્થાપન કે વિષમ-સમ સ્વયં રે કે તેમ ક્રનારની અનુમોદના રે.
૮િ૫] જે સાધુ-સાધ્વી સ્વજન ગવેષિત પાત્રને ધારણ ક્યું કે ધારણ ક્રનારને અનુમોદે.
દિ] જે સાધુ-સાધ્વી પર ગવેષિત પાત્રને ધારણ કરે કે ધારણ કરનારને અનુમોદે.
[] જે સાધુ-સાધ્વી પ્રધાનપુરુષ ગવેષિત પાત્રને ધારણ ક્યું કે ધારણ ક્રનારને અનુમોદે.
૮િ૮) જે સાધુ-સાધ્વી બળવાન વડે ગવેષિત પાત્રને ધારણ કરે કે ધારણ ક્રનારને અનુમોદે.
૮િ૯] જે સાધુ-સાધ્વી લવ [દાનનું ફળ આદિ બતાવીને ગવેષિત પાત્રને ધારણ રે કે ક્રનારને અનુમોદે. ૦િ] જે સાધુ-સાધ્વી નિત્ય અગ્રપિંડ આહાર ભોગવે કે ભોગવનારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org