Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦/૪
ની દશા-૧૦ “આયતિસ્થાન” • દશાશ્રુતસ્કંધસૂત્રની આ છેલ્લી દશા છે. જેમાં સૂત્ર-૯૪ થી ૧૧૪ એટલે કે -૨૧ સૂત્રોનો સમાવેશ થયો છે. આ સૂત્રોનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે.
[૪] તે કાળે અને તે સમયે આ અવસર્પિણી કાળના ચોથા આરાના અંતિમ ભાગમાં રાજગૃહ નામની નગર હતી. નિગર વર્ણન ઉવવાઈ સૂત્રની ચંપા નગરી માફક જાણવું
તે નગરની બહાર ગુણશીલ નામે ચૈત્ય હતું. તે નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. યાવત્ [ઉવવાઈ સૂત્રની જેમ બધુ જાણવું તે ચેલણા સણી સાથે પરમ સુખમય જીવન જીવતો હતો.
[લ્પ] ત્યારે તે શ્રેણીક રાજા ભિંભિંસારે એક દિવસ સ્નાન ક્યું. પોતાના દેવ સમક્ષ નેવેધ પૂજા – બલિર્મ ક્યું. વિનસમન માટે પોતાના ક્ષાળ ઉપર તિલક
ક્યું. દુઃસ્વપ્રના દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત્ત અર્થાત દહીં, ચોખા, દુર્વા આદિ ધારણ ર્ક્યુ કિકુમંગલ-પ્રાયશ્ચિત્ત ક્ય.]
ડોમાં માળા પહેરી, મણીરત્ન જડીત સોનાના આભૂષણ ધારણ ક્ય, હારઅર્ધહાર-ત્રણ સરોહાર નાભિ પર્યન્ત પહેર્યા, ટિસૂત્ર પહેરી સુશોભિત થયો.
ગળામાં ઘરેણા અને આંગળીમાં વીંટી પહેરી - - - યાવત કલ્પવૃક્ષની જેમ તે નરેન્દ્ર શ્રેણિક અલંક્ત અને વિભૂષિત થયો. છત્ર ઉપર કોરંટક પુષ્પની માળા ધારણ કરી • - • ચાવત - - - ચંદ્ર જેવો પ્રિયદર્શી નપતિ શ્રેણીંક જ્યાં વાહય ઉપસ્થાન શાળામાં સિંહાસન હતું ત્યાં આવ્યો.
ત્યાં આવીને સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. પોતાના કૌટુંબિક પુરૂષોને બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને
જે આ રાજગૃહિ નગરીની બહાર બગીચા, ઉધાન, શિલ્પશાળા, ધર્મશાળા, દેવલ, સભા, પરબ, દૂકાન, મંડી, ભોજનશાળા, વ્યાપાર કેન્દ્ર, કાષ્ઠશિલ્ય કેન્દ્ર, કોયલા ઉત્પાદન કેન્દ્ર, વન વિભાગ, ઘાસના ગોદામ છે. ત્યા જે મારા સેવકો છે તેમને આ પ્રમાણે ક્યો કે શું ક્યો ?
હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા ભંભિસારે આ આજ્ઞા હેલી છે કે - જ્યારે આદિક્ય તીર્થક્ર યાવત સિદ્ધિગતિનામવાળા સ્થાનના ઇચ્છક શ્રમણ ભગવંત મહાવીર ક્રમશઃ ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ વીચરતા, સુખપૂર્વક વિહાર જતા અને સંયમ તથા તપથી પોતાની આત્મ સાધના કરતા અહીં પધારે ત્યારે હિ દેવાનુપિયો
તમે ભગવંત મહાવીરને તેમની સાધના માટે યોગ્ય સ્થાન બનાવજો અને તેઓને ત્યાં રહેવાની આજ્ઞા આપીને મને તે પ્રમાણે બન્યાથી સુચિત જો.
ત્યારે તે પ્રમુખ રાજ્યાધિકરીઓ શ્રેણિક રાજા ભંભસારનો ઉક્ત ક્શન સાંભળીને હર્ષિત હૃદયથી • • • વાવત - • • બોલ્યા કે હે સ્વામી ! આપની આજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org