Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 200
________________ ગાલા-૪૩ ૧૯ -પ્રાકૃતિક દોષ બે રીતે – સુક્ષ્મ અને બાદર, સુક્ષ્મ માટે નીતિ અને બાદર માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત. – પ્રકૃwwણ દોષ બે પ્રકારે – અપક્ટ અને પ્રક્ટ. અપક્ટ હોય તો પુરમિઢ અને પ્રગટ હોય તો આયંબિલ. – કીત દોષ માટે આયંબિલ. - પ્રામીત્ય અને પરિવર્તીત દોષ બે પ્રક્ષરે - લૌકિક અને લોકોતર. લૌક્કિમાં આયંબિલ, લોકોત્તરમાં પરિમઢ. – આહત દોષ બે ભેદ – સ્વગામથી અને પરગામથી. જો સ્વગામથી હોય તો પરિમડૂઢ અને પરગામથી હોય તો આયંબિલ. – ઉદ્દિભન્ન દોષ બે ભેદ – દાદરો, બંધ માડ. દાદરો હોય તો પુરિમઢ, બંધ કમાડ ઉઘાડે તો આયંબિલ. – માલોપહત બે ભેદ – જઘન્યથી, ઉત્કૃષ્ટથી. જઘન્યથી પુરિમ અને ઉત્કૃષ્ટથી આયંબિલ. – આચ્છધ અને અતિવૃષ્ટ દોષ માટે આયંબિલ. – અધ્યવપુરક દોષ ત્રણ પ્રકારે – જાવંતિય, પાખંડમિશ્ર અને સાધમિશ્ર. જાવંતિયમાં પરિમરૂઢ, બાકી બેમાં એકાસણું. – ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવ, વણીમગ એ પાંચે દોષો માટે આયંબિલતપ પ્રાયશ્ચિત. – તિગીચ્છા દોષ બે ભેદે - સુક્ષ્મ અને બાદર, સુક્ષ્મમાં પરિમઢ અને બાદર હોય તો આયંબિલ તપ. – ક્રોધ અને માન દોષમાં આયંબિલ, માયા દોષમાં એકસણું, લોભ દોષ માટે ઉપવાસ. - સંતવ દોષ બે પ્રકારે – વચન સંતવ, સંબંધી સંતવ, વચન સંતવમાં પુરિમઢ સંબંધી સંસ્તવમાં આયંબિલ. – વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ એ બધા દોષોમાં આયંબિલ તપ પ્રાયશ્ચિત્ત આવે. – શંક્તિ દોષમાં જે દોષની શંકા હોય તે પ્રાયશ્ચિત. - સચિત્ત સંસર્ગ દોષ ત્રણ પ્રકારે (૧) પૃથ્વીકાય સંસર્ગનીવિ, મીશ્રકર્દમમાં પુરિમ, નિર્મિશ્ર કર્દમમાં આયંબિલ. (ર) જળ મિશ્રિતમાં નીવિ. (૩) વનસ્પતિ મિશ્રિતમાં પ્રત્યેક મિશ્રિત હોય તો પુરિમઢ, અનંતાય મિશ્રિત હોય તો એકાસણું. - પિહિત દોષમાં અનંતર વિહિત હોય તો આયંબિલ, પરંપર વિહિત હોય તો એકસણું. - સાહરિત દોષમાં નીવિથી ઉપવાસ પર્યન્ત. – દાયાર, વાયાક દોષમાં આયંબિલ, ઉપવાસ. - સંસક્ત દોષમાં આયંબિલ, ઓયતંતિય આદિમાં આયંબલિ, કત્મિશ્રદોષમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210