Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૦૨
જીતલપ-દસૂત્ર-૩ પાદોનપોરિસિ સમયેઅથવા પ્રથમ અને અંતિમ અવસરમાં પડિલેહણ ન રે.
– ચોમાસી કે સંવત્સરીએ શોધન તો પંચાલ્યાણક પ્રાયશ્ચિત્ત તપ આવે. [૫૯] જે છેદ પ્રાયશ્ચિતની શ્રદ્ધા ક્રતો નથી.
– પોતાનો પર્યાય છેદાયો કે ન છેદાયો તે જાણતો નથી. – અભિમાનથી પયયનો ગર્વ છે.
- તેને છેદ પ્રાયશ્ચિત્ત આવે. ગણાધિપતિ માટેનો જીત વ્યવહાર આ પ્રમાણે નો છે કે – ગણાધિપતિને છેદ પ્રાયશ્ચિત્ત આવતું હોય તો પણ તપ યોગ્ય પ્રાયશ્ચિત્ત આપવું.
દિo] આ જીત વ્યવહારમાં જે જે પ્રાયશ્ચિત્ત ક્ષ્યા નથી, તે પ્રાયશ્ચિત્ત સ્થાનને વર્તમાનમાં સંક્ષેપથી દુંદું છું, જે નિશીથ, વ્યવહાર અને બૃહત્કામાં જણાવેલા છે. તે તપથી છ માસ પર્યન્તના જાણવા.
]િ ભિન્ન શબ્દથી પચીશ દિવસ ગ્રહણ ક્રવા. અહીં અવશિષ્ટ શબ્દથી સર્વ ભેદો ગ્રહણ ક્રવા.
– ભિન્ન અને અવશિષ્ટ એવા જે - જે અપરાધ સૂત્રો વ્યવહારમાં ન્હા, તે સર્વે માટે જિત વ્યવહાર મુજબ નીવી તપ.
તેમાં વિશેષથી એટલે કે – લઘુમાસે પરિમટ આવે. – લઘુયોમાસે આયંબિલ. – લઘુ છ માસે છઠ્ઠ. – ગુરુમાસે એકસણું આવે. - ગુરુયોમાસે ઉપવાસ. – ગુરુ છ માસે અઠ્ઠમા
એ પ્રમાણે તપ પ્રાયશ્ચિત્ત આપવું. રિ] આ સર્વપ્રકારે સર્વ તપના સ્થાને યથાક્રમે સિદ્ધાંતમાં જે- જે તપ હ્યા છે, ત્યાં ત્યાં
જીત વ્યવહાર મુજબ નિવિથી અઠ્ઠમ સુધીનો તપ કહેવો. ]િ આ પ્રમાણે જે પ્રાયશ્ચિત્ત તપ કહેવાયો. તે માટે હવે વિશેષથી ધે છે કે
– સર્વે પ્રાયશ્ચિત્ત સામાન્ય અને વિશેષથી નિર્દેશેલ છે.
– તે દાન વિભાગથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પુરુષથી પડિલેવી વિશેષથી જાણવું – અર્થાત્
– દ્રવ્યાદિને જાણીને તે પ્રમાણે આપવું.
- ઓછું કે વધુ કે સાધારણ એમ શક્તિ વિશેષ જોઈને આપવું. ૬િ૪ થી ૭ી દ્રવ્યથી જેનો જે આહારાદિ હોય, જે દેશમાં તે વધુ હોય, સુલભ હોય તે જાણીને જીત વ્યવહાર મુજબનું પ્રાયશ્ચિત્ત દેવું.
જ્યાં આહાર આદિ ઓછા હોય અથવા આહારાદિ દુર્લભ હોય ત્યાં ઓછું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org