Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 208
________________ ગાથા-૨ 600 પરંતુ [૧] અપવાદથી અા કે અલ્પતર પ્રાયશ્ચિત્ત આપવું. રિ] અથવા પ્રાયશ્ચિતને સર્વથા છોડી દેવું. [9] તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત સેવી પોતે શેક્ષને પણ વંદન પરંતુ તેને કોઈ વંદન ન કરે. તે પ્રાયશ્ચિત્ત સેવી પરિહાર તપને સારી રીતે સેવે. તે પ્રાયશ્ચિત્ત સેવી સાથે સંવાસ થઈ શકે, પરંતુ તેની સાથે સંવાદ કે વંદનાદિ ક્રિયા થઈ શકે નહીં. 0-0 પારંચિત પ્રાયશ્ચિત[૪] તીર્થક્ર, પ્રવચન, શ્રત, આયાર્ય, ગણધર, મહર્ધિક એ સર્વની આશાતના ઘણાં જ અભિનિવેશ -- કદાગ્રહથી રે તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે. [૫] જે સ્વલિંગ એટલે કે વેશમાં રહેલો હોય તેવા ક્લાયદુષ્ટ અથવા વિષયદુષ્ટ સગને વશ થઈ વારંવાર પ્રગટપણેરાજાની અગ્ર મહિષીને સેવે તેને પારાંચિત પ્રાયશ્ચિત. ૯િ૬] થિણધિનિદ્રાના ઉદયથી મહાદોષવાળો, અન્યોન્ય મૈથુન આસક્ત અને વારંવાર પારંચિત યોગ્ય પ્રાયશ્ચિતમાં પ્રવૃત્ત હોય એ ત્રણેને પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે. [9] તે પારંચિત ચાર પ્રકારે છે – લિંગ, ક્ષેત્ર, કાળ અને તપથી તેમાં અન્યોન્ય પડિલેવી અને વિણદ્ધિ મહાદોષ વાળાને પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે. ૮િ - ૯) અહીં બે ગાથાનો સંયુક્ત અર્થ કહેલ છે– ક્ષેત્રથી – વસતિ, નિવેશ, પાળો, વૃક્ષ, રાજ્ય આદિના પ્રવેશ સ્થાન તથા નાગર, દેશ અને રાજ્યને આશ્રીને જે દોષ જેણે સેવેલ હોયતેને તે દોષ માટે પારંચિક રવો. [૧૦] જે જેટલા કાળ માટે જે દોષ સેવે – તેને તેટલાં કાળ માટે પારંચિત પ્રાયશ્ચિત • તે પારંચિત પ્રાયશ્ચિત્ત બે પ્રશ્નારે આવે છે [૧] આશાતના નિમિત્તે, [] પડિલેહણા નિમિત્તે – તેમાં આશાતના નિમિત્તનું પારંચિત પ્રાયશ્ચિત્ત છ માસ થી લઈને એક વર્ષ પર્યત્ત હોય. - તેમાં પડિલેહણા નિમિત્તનું પારંચિત પ્રાયશ્ચિત્ત એક વર્ષથી લઈને બાર વર્ષ પર્યન્ત હોય. [૧૦] પારંચિત પ્રાયશ્ચિત્ત સેવી મહાસત્નીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210